SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ જિન શાંતિનાથ કુંથુ અર મહિનાથ, મુનિસુવ્રત ને નમિ નેમિને જણાવે છે, પાર્શ્વપ્રભુ મહાવીર જેવીશને નામું શિર, વર્તમાન વિભુ નામ લલિત ગણાવે છે. જે ૨ આવતી ચોવીશી. પદ્મનાભ સૂરદેવ સુપાર્શ્વ ને સ્વયંપ્રભ, | સર્વાનુભૂતિની પછી દેવકૃત ભાળીએ; ઉદય પેઢાળ અને પિટિલ ને શતકીત્તિ, સુવ્રત અને અમમ નિષ્કષાય ન્યાળીએ; નિપુણાક ને નિર્મમ ચિત્રગુપ્ત સમાધિ છે, સંવર ને યશોધર વિજય સંભાળીએ; મણજિન દેવજિન અનંતવીર્ય ને ભદ્ર, લલિત ભાવી ચેવશી સુણી દુઃખ ટાળીએ. છે ૩ ઐરાવતે વર્તમાન અને અનાગત બે ચોવીશી. પ્રથમ વર્તમાન શેવીશી. બાલચંદ શ્રીશિવય અગ્નિસેન નંદિષેણ, ઋષિર વ્રતધર સોમચંદ પર છે; દીર્ધસેન શતાયુષ શિવસુત શ્રેયાંસ ને, સ્વયં જળ સિંહસેન ઉપશાંત વર છે; ગુપ્તસેન મહાવીર્ય પાર્શ્વપ્રભુ અભિધાન, મરૂદેવ શ્રીધર ને સ્વામી કણકર છે; અગ્નિસેન અગ્નિદત્ત વીરસેન લલિતચું, ઐરાવત વર્તમાન ચોવીશી અસર છે. જે ૧ આવતીવીશી. સિદ્ધારથ પૂર્ણૉષ યશશેષ નંદિષેણ, સુમંગળ વજાપર નિર્વાણ વખાણીએ,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy