SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) શાસ્ત્રમાં બતાવેલ વિધિ-નિષેધ કાયમને માટે સ્વીકા” હાલના અનિચ્છનીય વાતાવરણની શાંતિને માટે પટ્ટકરૂપે આ નિયમ કર્યા છે. કેઈ પણ સાધુ કે શ્રાવક આ નિયમથી વિરૂદ્ધ વશે નહિ અને બીજાને વિરૂદ્ધ વર્તવાનું કારણ આપશે નહિ એવી આશા રાખવામાં આવે છે. વીર સંવત ૨૪૬૮ વિક્રમ સંવત ૧૯૦ ચિત્ર વદ ૬ ગુરૂવાર ઈસવીસન ૧૯૩૪ એપ્રિલ માસ તા. ૫ ગુરૂવાર આ નવ વવૃધ ૧ વિજયનેમિસૂરિજી. ૬ વિજય વાસુરિજી. ૨ આનેમાગરજી. ૭ સિંહ સુરિજી. વિજયસિરિસૂરિજી. ૮ વિજયભૂપેદ્રસૂરિજી ૪ વિજયદાન સરિજી. ૯ મુનિ સાગરચંદ્ર. ૫ વિજયનીતિસૂરિજી. અખિલ ભારતવષય જૈન શ્વેતાંબર મુનિ સંમેલને સવનુમતે “પટ્ટટરૂપે ” આ નિયમે ક્યાં છે, તે મને સુપ્રત કરેલ તેજ આ મેં “ અસલ પક” આજરોજ અમદાવાદની શેઠ આણંદજી કાયાણજની પેઢીને સેપે છે. વડા વળા-બાવાદ કસ્તુરભાઈ મણીભાઈ ૧-૪-જ ઈ સંઘપતિ. સમજી વાંચ્યું સરસ તે, વાંચી કરે વિચાર, સમજી વાંચી વિચારવું, તે સમજ્યાને સાર. સાર સાથે તેહ સરસ, બે વરતન વરતાય; લલિત વસ લેખે થયું, લાજો તે લેખાય.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy