SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૦.), ૯ લિદહીં, દુધ, ઘી, ખીર આદિ દ્રવ્યથી વાસણ હાથાદિ - ખરડી આપે તે. પ છર્દિતે-ધી આદિકના જમીન પર છાંટા પડે તેમ આપે છે. આહાર વાપરવાના ય દોષ (માંડલીના). ૧ સચોજન-લેલુપતાથી પુડલા આદિકને ઘી ખાંડથી મિશ્રિત કરવા તે. ૨ પ્રમાણતિરિક્ત–ધીરજ, બળ, અનાદિ તિગને બાદ ન આવે તેમ સંયમના નિર્વાહ પુરતો આહાર કરે, તે ઉપરાંત કરે તે તે. ૩ અંગાર–અન્નને તથા દેનારને વખાણતે ખાય તે, ચારિત્રને બાળી કોલસા કરે. ૪ ધૂમ-અન્નને કે દેનારની નિંદા કરે તે ખાય તે, ચારિત્ર રૂપ ચિત્રશાળીને કાળી કરે તે. ૫ કારણભાવ-મુનિ છ કારણે આહાર કરે તે, સુધા, વૈયાવચ, ઈરિયાસમિતિ, સંયમ, જીવીતવ્ય અને ધ્યાનસ્થિર, તે સિવાય કરે તે દેષ લાગે. બોલવું નહિ–આહાર વખતે કાંઈ પણું, બેલે પાપ બંધાય, - જરૂર કામ જણાય, પાણી પી બેલાય. ૪૮ ને દીક્ષા અઢાર નર દશ નપુંસક, વનીતા વીશ કહાય, વાવી– એવા અડતાલીશ ને, દીક્ષા નહિ દેવાય. પચ્ચાસ વસ્તુ સખ્યા. ત૫ના ગુણે તપ પર બાર પ્રકારનું, પણ ગુણતાસપચ્ચાસ, પવન નીરખે નવપદ વિધિએ, વિસ્તાર તિહાં વાસ. તપ ગુણ સ્તવનાયે નવપદ પૂજાની. સત્તર અને અઢારમી-ઢાળ. દહે– દઢ પ્રહારી હત્યા કરી, કીધાં કર્મ અઘર. તે પણ તપ પ્રભાવથી, કાલ્યાં કર્મ કઠોર. નવપદની પૂજ ઢાળ-સત્તરમી. - પુરૂષોત્તમ સમતા છે તારા ઘટમાં—એ દેશી. તપ કરીયે સમતા સખી ઘટમાં તપ૦ તપ કરવાથી વ્યશાલ તે કરમાં, લડિયે કર્મ અરિ ભટમાં. ત૫૦ ૧
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy