SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ અગીયાર વસ્તુની સંખ્યા અગીયાર પચ્ચખાણના ૬૮ આચાર. મનહર છંદ. નવકારશી આગાર બે છે તે છે પિરસીના, ઉપવાસના છે. પાંચ અડ એકાસણું છે; સાત પુરિમૂઢ માને છ આવે છેપાણીના ત્યાં, એકલઠાણુના સાત ગણે તેને ગણ છે; સેળ કાઉસગ્નના છે છ તેમજ સમકિત, ચાળપટાનો છે એક બાકી બીજા પણ છે, છેલા ચાર અભિગ્રહે પચ્ચખાણ અગીયારે, આગારની લલિત આ સીધી સમજણ છે. ૧ મુનિઓને ઘરવાસ. ઈવિજય છંદ ધીરજ તાત ક્ષમા જનની, પરમારથ મિત મહારૂચિ માસી. જ્ઞાન સુપુત સુતા કરણામિત, પુત્રવધૂ સમતા પ્રતિભાસી, ઉદ્યમ દાસ વિવેક સહોદર, બુદ્ધિ કલત્ર ભેદય દાસી. ભાવકુટુંબ સદા જિનકે ઢીગ, સે મુનિમું કહીયે ગ્રહવાસી. અગીયાર અંગની પદ સંખ્યા અગીયાર અંગ- તિક્રોડ અડસઠ લાખ ને, બેંતાલીશ હજાર; પદ સંખ્યા અગિયાર અંગે પદની, સંખ્યાને વિસ્તાર. તે પદ સંખ્યાની–બમણા બમણા તેહથી, અન્ય અંગેના જોય, સમજ અંગ અગિયારે કુલપદ, ઉપર કહેલ હાય. તે એક પદની- સિદ્ધાંતે એક પહાણ, છેક સંખ્યા જેહ, લેક સંખ્યા આંક એહને સૂચવ્યું, ટાળો જેઈ સંદેહ. (૫૧૦૮૮૪૬૨૧) એકાવન કોડ અડલખ, વળી ચુલશી હજાર છ સાડી એકવીશ, લોક સંખ્યા ધાર, વળી તે પદોની સંખ્યા અનુગદ્વાર સત્રની વૃત્તિમાં તે પ૧૦૮૮૬૮૪ો હોય એમ કહ્યું છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy