SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ (60) સપ્રતિશજાના રાસમાં આ ૧૧ માત્તરા વિસ્તાથી આપેલા છે. દશ ગુરૂભક્તિ—૧ ગુરૂ આવે ત્યારે ઊભા થવુ. ૨ એ હાથ તેડી ઊભા થવું: ૩ ગુરૂ આવે ત્યારે સામા જવું. ૪ આાસન નિમ ત્રણ કરવું. ૫ આસન પાથરી આપવુ. આન્યા પછી શક્તિ કરવી. ૭ તેમના ગુણ ગાવા. ૮ સત્કાર કરવા. ૯ સન્માન કરવુ ૧૦ ગુરૂ જાય ત્યારે મૂકવા જવું. દશ પ્રકારે સ્થવિર—૧ ગ્રામ વિર. ૨ નંગર સ્થાવર ૩ દેશ સ્થવિર. ૪ કુલ સ્થવિર. ૫ ઘર સ્થવિર. ૬ ગણિ સ્થવિર. ૭ સંઘ સ્થવિર. ૮ વય સ્થવિર. ૯ સુત્ર સ્થવિર, 19મીક્ષા સ્થનિર. દેશ જાણવા લાયક— એક વાળના અગ્ર ભાગ આકાશાસ્તકાયની અસ`ખ્યાતી શ્રેણિને અવગાડી રહેલ છે. ર એક એક શ્રાણમાં અસભ્યતા પ્રતર છે. ૩ એક એક પ્રત અસંખ્યાતા નિગઢના ગાળા છે. ૪ એક એક ગાળે અસંખ્યતાશરીર છે. ૫ એક એક શરીરે અનતા જીવા છે. ૬ એક એક જીવે અસંખ્યાતા પ્રદેશ છે. છ એક એક પ્રદેશે અનંતી કવણા છે. ૮ એક એક ક વણામાં અનંતા પરમાણુ છે. હું એક એક પરમાણુમાં અનંતા–વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાય છે. ૧૦ એક એક પાંચે અનતા કેવળીના પર્યાય છે. જ્ઞાનીના દશ લક્ષણેા—૧ ક્રાધ રહિત. ૨ વૈરાગ્યવંત ૩ જિતેંદ્રિય. ૪ ક્ષમાવત. પદયાવંત. ૬ નિર્ધાંભી. છ દાતાર. ૮ ભય રહિત. ૯ શાક સતાપ રહિત. ૧૦ સ જનપ્રિય. દશના સંગ ત્યાગી—૧ પાસસ્થાના. ૨ એસજ્ઞાના. ૩ કુશીલિયાના. ૪ મસક્તના. પ સ્વછંદીના. ૬ નન્હેવના. ૭ દાગ્રહીના. ૮ અનીતિ કરનારના, ૯ અન્યમા યના. ૧૦ વામમાર્ગી યના. દશ પ્રકારની લાચ—પાંચ ઇંદ્રિયાના વિષયથી અને ચાર કષાયથી વિરમણુ તે નવ પ્રકારના ભાવ લાચ અને દ્રવ્યથી દશમા કેશના, તે દશ પ્રકારના દ્વારા કહેવાય છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy