SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ : ( ૩૬ ) તે ત્રણ પુરૂષ–દેવ મનુષ્ય તિર્યંચના, પુરૂ તિ પ્રકાર, પુરૂષપણું તે ત્રણમાં, અન્ય નહિ અવધાર. ત્રણ નપુંસક-મનુષ્ય તિર્યંચ નારકી, નપુંસક ત્યાં નિર્માણ, દેવ નપુંસક હાય નાહ, એવું એમ પ્રમાણ તે ત્રણ ભુવન–એક દેવ બીજું મનુષ્ય, ત્રીજુ નાગનું જાણુ, ભુવન ત્રણ ત ભાખીયા, અંતર આપ પ્રમાણ તે ત્રણ સ્થાન–માનવ અને દેવ સ્થાન, ત્રીજું નારકી સ્થાન, સ્થાન લે તે ત્રણ છે, મન તારે હું માન. વૈરાગ્ય પ્રકાર–ખગર્ભિત મેહગર્ભિત ને, જ્ઞાનગતિને જાણ વૈરાગ્ય ત્રણ પ્રકારના, અનુકમ એહ પ્રમાણુ રાત્રિભુતોષ-રાત્રિભંજન દેષ છે, તે અંધારે પાય, તેજ લઘુ મુખ પાત્રમાં, દેશે લાગી જાય. રાત્રિ અંધારે સૂમ, છ નહિં જણાય; રાત્રિ રણુ ખાય તે, રાત્રિભૂત ગણાય. જળથી સ્વાદિમે બમણું, તિગુણું ખાદીમ જેય તેથી તિગણું અશનથી, રાત્રિભૂકતનું હાય. અચિત કારણ-હરડ પિંપર મરી જન, જળસ્થળમાં સાઠ; આવી અચિત ગણાય છે, શાએ તે છે પાઠ. પવન તાપ ધુમાડારિ, કિરિઆણું અવટાય; લવણાદિક સો જેજને, અચિત તે થઈ જાય. સચિત્ત ત્યાગી-લુણ દીધાને કાચરી, અબીજ ને ઊકળાય; ખાય ફાડ્યાં તળ્યા જે હોય તે, સચિતે ત્યાગી ખાય. પાન કાળ-ત્રણ ઊકાળે ઊકળ્યું, વર્ષોમાંહિ તી યામ; શીતે ચો પણ ગ્રીમમાં, પછી ગણાય નકામ. ત્રિફળા સાકર-ત્રિફળા સાકર ભેગનું, બે ઘપિછી અચિત 'નું પાણી, સેવે પાણીકાળ સમ, ત્યાર પછી તે સચિત. પકવાન કાળ વર્ષોમાં દિનપંદર ને, શિયાળે એક માસ ઉનાળામાં વીશ દીન, ખપે મીઠાઈ ખાસ ૧ ૨૧ પ્રકારનું પ્રાણી આંકથી જાણી . અને તેને કોઈ ગીતાણથી વિરમ ખુલાસા કરી જે. ૨ સાધુને તે તે કાળ છતાં તે દિવસની તે દિવસે બપ, રખાય નહિ
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy