SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૦) જ્ઞાનના ૫૧ ગણ અને પીડાકાના. ( દુહો. જ્ઞાનના ૫૧ ગુણ–એકાવન ગુણ જ્ઞાનના, વિગતવાર તસ વાસ; દેવવંદન ને નવપદે, વાંચી વિચારે ખાસ, આ પાંચ પીઠીકાના દુહા. મતિજ્ઞાન –સમકિત શ્રદ્ધાવંત ને, ઉપન્ય જ્ઞાન પ્રકાશ પ્રણમું પદકજ તેહના, ભાવ ધરીને ઉલ્લાસ.૧ શ્રુતજ્ઞાન –પવયણ શ્રત સિદ્ધાંત તે, આગમ સમય વખાણી; પૂજે બહુ વિધ રાગથી, ચરણ કમલચિત્ત આણી.૨ અવધિજ્ઞાન –ઉપજે અવધિ જ્ઞાનને, ગુણ જેહને અવિકાર, વંદના તેહને માહરી, શ્વાસ માંહે સે વાર.૩ મન પર્યાવજ્ઞાન–એ ગુણ જેહને ઉપજે, સર્વ વિરતિ ગુણ ઠાણ પ્રણમું હિતથી તેહના, ચરણ કમલચિત્ત આણ.૪ કેવળજ્ઞાન –બહિરાતમ ત્યાગ કરી, અંતર આતમ રૂપ, અનુભવિષે પરમાતમા, ભેદ એકજ ચિદરૂપ ૫ નંદીશ્વરના પર દેશે. બાવન ચૈત્ય -શ્રી નંદીશ્વર દ્વીપનાં, દેશ બાવન જાણ પ્રત્યેકે પ્રતિમા એક સે, વીશ નું પ્રમાણ. આ આઠમો દ્વીપ–જબૂદ્વીપથી આઠમે, વળીયાકાર વખાણ ઉદ્યાન વાય પર્વતાદિ, જોગગ ત્યાં જાણે. તે તીર્થ મહિમા–ઇંદ્રાદિ ઓચ્છવ કરે, જાણી ચૈત્ય જુહાર, વિષ્કભ તેનું વર્ણવું, આંક જોઈ અવધાર. વિષ્કભ–(૧૬૩૮૪૦૦૦૦૦) જોજન પ્રમાણ આંગુલ છે એટલે એક અબજ ત્રેસઠ ક્રોડ ચોરાસી લાખ જન જાણવું. ચેપન મહાપુરૂષ-તીર્થકર જેવીશ તેમ, ચક્રી કેશવ રામ; મહાપુરૂષ તે માનવ, જગત જન વિસરામ,
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy