SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) નવ સ્મરણ મનહર છંદ. પહેલે પઢે નવકાર, ચૌદ પૂરવનું સાર, ઉવસગ હરપછી, સંતિકર આવે છે, તિજ્ય પહુત વર, નમિઉણ ભયહર, અજિત શાંતિને સ્મર, સુખરૂપ થાવે છે; ભક્તામર ભયવારે, કલ્યાણ મંદિર સારે, બૃહત શાંતિ સંભારે, દુઃખને દબાવે છે; નવ સ્મરણને નીત્ય, ગણે અહિ એક ચિત્ત, મહામંત્રથી લલિત, પરંપદ પાવે છે. ૧ નવકારથી લાભ-નવપદ છે નવકારમાં, પદે પચ્ચાસ પલાય; પુરા નવકારે પાંચ, સાગર પાપ છેદાય. ચૌદ પૂરવનું સાર શુભ, મહા મંત્ર નવકાર સેવે ભવિયણ સાદરે, ભાગે ભવને ભાર. શ્રી સિદ્ધાચળજીની નવ ટુકતે આદીશ્વર ભગવાનની ટુંક સાથે જ ગણાય છે. મનહર છંદ. પહેલી કે ચૌમુખજી સદા સોમચંદની તે, બીજી છીપાવશી ત્રીજી શાકરશાની તે છે; ઉજમબાઈની ચેથી નંદીશ્વર રચનાનો, હેમાભાઈની તે પછી ટુંક પાંચમી તે છે; ૧ પ્રથમ ચૌમુખજીની ટુંકને ખડતરવશી પણ કહે છે. આ ટુંકમાં પેસતાં જમણી તરફ જે નરસી કેશવજીની ટુંક લખી છે તે ગણાતી નથી. ૨ શાકરચંદ પ્રેમચંદની ટુંક છે તે શેઠ મગનભાઈ કરમચંદના પૂર્વ પુરૂષોનાં નામની છે.
SR No.023160
Book TitleAgam Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherSankheshwar Parshwanath Jain Derasar Pedhi
Publication Year1996
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy