SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ વાત જો રાજા જાણશે તેા મારા બાર વાગી જશે. હાય ! હું હવે શું કરૂં ? એમ વિચારી તે સેાનીએ મુનિ પાસે જઈ મેતા મુનિવરના કપડાં પહેરી લીધાં, અને દીક્ષિત બનીને તે ત્યાંથી ચાલી નીકળ્યા. સખ્ત તપ જપ કરી, સયમ પ્રવાઁ પાળીને તેણે પણ આત્માનું કલ્યાણ કર્યું, ધન્ય છે મેતા મુનિ જેવા મહાનુભાવી ક્ષમાશ્રમણને. ૧૮૬ મેતા ગણધર ( વચ્છદેશમાં આવેલાં તુગિક ગામમાં વસતા કૌડિન્ય ગૌત્રના દત્ત નામના બ્રાહ્મણુ અને વરૂણુદેવા માતાના તેઓ પુત્ર હતા. ઉમર લાયક થતા વેદાદિ છ શાસ્ત્રમાં પ્રવિણુ બની, તે ૩૦૦ શિષ્યાના અધ્યાપક થયા. તેમને - પરલેાક છે કે નહિ ' એ વિષયને સંશય હતા, તે ભગવાન મહાવીરે દૂર કર્યાં, આથી તેમણે પોતાના શિષ્યા સહિત ૩૭ વર્ષની ઉંમરે પ્રભુ પાસે દીક્ષા લીધી; અને ભ. મહાવીરના દશમા ગણધરપદે આવ્યા. ૧૦ વ છદ્મસ્થપણામાં રહ્યા, ૪૭ મા વર્ષીમાં કૈવલ્યજ્ઞાન પામ્યા, ૧૬ વર્ષી કૈવલ્ય પ્રવાઁમાં વિચરી એકંદર ૬૨ વનું આયુષ્ય પૂર્ણ કરી તે નિર્વાણ પામ્યા. ૧૮૭ મા પુત્ર ગણધર. પ્રભુ મહાવીરના સાતમા ગણધર મૌ પુત્ર થયા. તે કાશ્યપગોત્રના ભૌગામ નિવાસી મૌય નામક બ્રાહ્મણના પુત્ર હતા. તેમની માતાનું નામ વિજયદેવા. તે ચાર વેદ, ચૌદ વિદ્યાદિ અનેક શાસ્ત્રોમાં પારંગત હતા, અને ૩૫૦ શિષ્યાના અધ્યાપક સંદેહ હતા, તે ભ. , હતા. તેમને ‘ દેવા છે કે નહિ ' એ બાબતને મહાવીરે દૂર કર્યાં, એટલે ૬૫ વર્ષની ઉંમરે તેએ દીક્ષિત બની ગણધર બન્યા. ૧૪ વર્ષી છદ્મસ્થપણામાં રહ્યા, ૮૦ મા વર્ષોંની શરૂઆતમાં કૈવલ્યજ્ઞાન થયું. ૧૬ વર્ષ કૈવલ્ય પ્રવ†માં વિચરી
SR No.023159
Book TitleJainagam Katha Kosh
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chaganlal Sanghvi
PublisherJivanlal Chaganlal Sanghvi
Publication Year
Total Pages372
LanguageGujarati
ClassificationDictionary & agam_dictionary
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy