SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦, ડશક [ વ્યાખ્યાન અહિં ગુરુ આપે અને પેલે પચ્ચકખાણ લે. એટલે ઉપાશ્રય ઘણું. હોય, સાધુની જોગવાઈ હોય એટલે હેજે લાભ મળે, પણ કોઈક દિન એવો આવ્યો કે જ્યાં કોઈ માંદે જ નહિં. સાધુ અહિં વિચારે છે, કે આચાર્ય મહારાજે વૈયાવચ્ચનું ફળ કેટલું બધું બતાવ્યું હતું, મારો ઉત્તર અભિગ્રહ પણ છે, છતાં કોઈ સાધુ માંદો ન પડે. અહિ બુદ્ધિ વિયાવચ્ચની હોવા છતાં કોઈ સાધુ માંદો ન પડે અને તેથી હું, નિર્ભાગી છું. “ હો ધન્યતા” એમ બેલે છે. અહિં, સાધુ માંદા ન થયા તેથી પિતાનું વાંછિત ન થયું. એટલે વૈયાવચ્ચને વખત ન મળે. અહિં આની બુદ્ધિ વિયાવચ્ચની એટલે શ્રેષ્ઠ અભિગ્રહ પાળવાની, છતાં શાસ્ત્રકાર તેને અધર્મ જ કહે છે. કારણુ બીમાર સાધુ થાય, તેમાં પિતાનું ભાગ્ય માને છે. અહિં ધર્મની બુદ્ધિ છતાં ધર્મનેજ નાશ થાય છે. હિંદુઓ બીજાને મારે ત્યારે ધર્મનું કામ સમજે પણ થાય છે અધર્મ. કેમ ? તેથી કહે છે કે-જે તમને ધર્મની છા હોય તે ધર્મને બારીક બુદ્ધિથી, જે પડશે. બુદ્ધિ ધર્મની છતાં ધર્મને નાશ કરનારા થશે. આ ઉપસ્થી એ નક્કી કર્યું કે—ધર્મના અથીઓએ ધર્મની પરીક્ષા કરવી જોઈએ. ધર્મ તે રખડતી ચીજ નથી કે વગર પરીક્ષાએ તે આવી જાય. વળી ધર્મબિંદુમાં. પણ લખ્યું છે કે ધર્મની પરીક્ષા કરીને ગ્રહણ કરશે. ધર્મની પરીક્ષા કરવામાં, છ બધા એક સરખા હેતા નથી. કેટલાકે બાળક જેવા લિંગડારાએ પરીક્ષા કરે. મધ્યમ વર્ણનથી અને તમારાએ બુધ લોક પરીક્ષા કરે. એટલે પરિણામ, તત્ત્વ અને ભાવનાએ ધર્મની પરીક્ષા પંડિતે કરે. આ કંઈ ધ્યાનમાં ઉતર્યું નહિ, કારણ આ આખું શાસન લિંગ ઉપર જ આધાર રાખીને બેઠેલું છે. ભગવાન ઋષભદેવજી “સો એ પુત્રોને સે રાજ્ય આપીને વિહાર કસ્તા ભિક્ષાને માટે ભમે છે, છતાં કોઈ ભિક્ષા નથી આપતું. હવે તેમની સાથે ચાર હજાર સાધુ હતા, તે ભિક્ષા નહિ મળવાથી એક જ વર્ષમાં બધા ખસી ગયા અને તાપસે થયા. છતાં શ્રેયાંસે, ભગવાન ઋષભદેવ
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy