SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તેત્રીસમું ] અધ્યનન ૪: સભ્યત્વ ૧૧૯ હે તા હું તીથંકર મહારાજના આદેશ તમને કહું. જગતમાં ઢંઢેરો પીટવાવાળા ખેલે છે કે આ ઢંઢેરા ખાશાહી છે. તે એમ આગળથી જ ખેલે છે. પાછળથી કાઈ ખેલતા નથી. આવી રીતે પાદશાહે કે શહેનશાહે મોકલી આપેલા ઢંઢેરા કહી સંભળાવું છું. જ્યાં એર-હુકમને અંગે કહેવાનું હોય તે પ્રથમથી જ હોય.-કેઈ પણુ પ્રથમ જ ફરમાવે, પાછળથી નહિ. પ્રથમ ભરેાસાના સ્થાનનું કથન તેમ અહીં પણ પ્રથમ ભરાસાનું સ્થાન બ્રહ્માનુસારીને જણાવવુ પડે છે કે હું તે ગણધર કહું છું. અહીં ને' પદ કેમ ? તે કહે છે કે હું જે કેહું છું તે મારી મતિકલ્પનાએ નહિ, પણુ તીર્થંકર મહારાજ પાસેથી જે જાણવા મળ્યું તે કહું છું. અહીં હું કહું છું એવા અધિકાર તીર્થંકર સિવાય ખીજાતે ન હોય. તીર્થંકર મહારાજના વચનથી એધ પામી દ્રાક્શાંગીની રચના કરી અને તી કરાએ જેના ઉપર છાપ મારી, તે જ હું કહું છું. અહીં તીર્થકર મહારાજના વચને કે ભરેસે જગતને કહે છે. શું કહે છે ? જગતને તારવાના ઉપદેશ. અહીં પ્રથમ જે ત્રણ આદેશા બતાવ્યા. તે આત્માની આપત્તિ ટાળવા માટે અને હવે જે આદેશ કહેશે તે સાંસારિક આપત્તિ જે મિથ્યાત્વના જોરે થઇ હોય તેને ટાળવા માટે, એર જણાવે છે. હવે સસથી થયેલી આપત્તિને ટાળવા માટે કેવે એર તે અગ્રે જણાવાશે. વ્યાખ્યાન : ૩૩ से बेमि-जे अईया जे य पडुपन्ना जे य आगमिस्सा अरहंता भगवंतो ते सव्वे एवमाइक्वंति एवं भासंति एवं विंति एवं परूविंति । ( आचा० टी० पृ० १७८ ) તુ પાતાને જોનારો અન શાસ્ત્રકાર મહારાજા શ્રીમાન શીલાકાચા જી. ભન જીવેાના ;'
SR No.023157
Book TitleDhandhero Athva Gurumantra
Original Sutra AuthorN/A
AuthorSagranandsuri
PublisherRatanchand Shankarlal Shah
Publication Year1951
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy