SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] [ શ્રી સિદ્ધપદ જગતમાં જે જે વસ્તુ દેખાય છે, વિદ્યમાન છે, તે ક્ષણિક છે. એમ કહેનારા બૌદ્ધો ક્ષણિકવાદી કહેવાયા. જગતમાં જીવ અને શિવ એ જ પર્ધા છે. પણ તેનાથી જુદી કોઇ વસ્તુ નથી એમ કહેનાર દ્વૈતવાદી કહે વાયા. આમ દરેક દર્શીનના પ્રસિદ્ધનામી અને અનેકાંતદ્દન વચ્ચે પણ આસમાન-જમીનના તફાવત સ્પષ્ટ દેખાય છે. અનેકાંત શબ્દ કાઇપણ નિયત વસ્તુવિશેષ વાચક નથી. વૈશેષિક શબ્દના ઉત્પાદક વિશેષ શબ્દ બ્રહ્મવાદમા રહેલ બ્રહ્મશબ્દ, ક્ષણિકવાદમા` રહેલ ક્ષણિક શબ્દ, દ્વૈતવાદમા રહેલ દ્વૈત શબ્દ, અનુક્રમે વિશેષ, બ્રહ્મ ( પરમાત્માં ), ક્ષણ ( કાલવિશેષ ), દ્વૈત ( જીવ અને શિવ ) એમ કઈ એકએક વસ્તુને જ આગળ ધરે છે. જ જ્યારે અનેકાંતવાદમાં રહેલા અનેક શબ્દ, (સ્યાદ્નવાદમાં રહેલા સ્યાદું શબ્દ કે નયવાદમાં રહેલા નયશબ્દ) સીધી રીતે કોઈપણ વસ્તુના વાચક છે જ નહી. પણ પ્રત્યેક પદાર્થના ‘ અનેકાનેક ’ ધર્મો છે. તેમ કહીને બધી જ વસ્તુઓની માન્યતાઓ તરફ આપણુ લક્ષ્ય ખેંચે છે. કાઈ એક જ પદાર્થને અત્યંત આગ્રહથી માનનાર નથી એવુ સ્પષ્ટ તરી આવે છે. સ્યાદ્વાદમાં રહેલા સ્યાદ્ શબ્દ પણ એ જ સૂચન કસ્રવે છે કે, કાઈપણ પદાર્થના કે પટ્ટાના ધર્મના અત્યંત આગ્રહ ન રાખી શકાય. ' નયવાદમાં રહેલા ‘ નય ’ શબ્દ પણ કોઇપણ પદાર્થ ના વાચક નથી પણ પદાર્થને ઘણી ઘણી રીતે જોવાની દૃષ્ટિએ છે. માટે કાઈ પણ એક જ પદાર્થનુ એક જ રીતે વણુ ન
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy