SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને આટલી વાતમાં પણ અપેક્ષાવાદ આવ્યું ને? આવે જ, કારણ કે–વગર અપેક્ષાનું વચન, એ સત્ય વચન હોઈ શકતું જ નથી. આપણે, એ વાત પહેલાં જ વિચાર આવ્યા છીએ કે–આ શાસન ભગવાન શ્રી જિનેશ્વરદેવનું છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવે સ્યાદ્વાદી જ હોય છે. એ તારકનું અને એ તારકેને અનુસરનારાઓનું કઈ પણ વચન લે. એ વચન ચાર પદથી લાંછિત હો વા પદથી લાંછિત ન હે; પરતુ એ વચનમાં સ્થાન પદ રહેલું જ છે, નિવિવાદપણે રહેલું છે, એમ જ સમજવું જોઈએ. આ કારણે જ, ભગવાન શ્રી જિનેશ્વરદેવનું અગર તે એ તારકેને ઉપયેગપૂર્વક અનુસરીને બેલનારાઓનું વચન “મિચ્યા” કે “મિથ્યાત્વવાળું” હેઈ શકતું નથી. શ્રી જૈન શાસનનાં શાસ્ત્રોના કેઈ પણ એક વચનને ય “મિચ્યા” કે “મિથ્યાત્વવાળું” કહેવાનું ઘોર પાપ તો તેઓ જ કરી શકે છે, કે જેઓ મિથ્યાત્વના સપાટામાં સપડાઈ જવા પામ્યા હોય અને એથી જેઓની મતિ મિથ્યાત્વ નામના આત્માના મહાશત્રુથી મેહિત થઈ જવા પામી હેય. સ્યાદ્વાદીના વાક્યમાં સાક્ષાત્ સ્થાન પર ન હોય તો પણ, એ વાક્યને ઉચ્ચારતી વેળાએ એમના હૈયે. ચાર પદ હતું જ હતું–એમ માનીને અને સમજીને જ, એ વાક્યને અર્થ કરવો જોઈએ. ભાવમંગલની આચરણાને રસ : આપણે જોઈ રહ્યા છીએ કે–આચાર્યભગવાન શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી મહારાજા શ્રી ભગવતીજી સૂત્રની વિવૃત્તિની એટલે કે ટીકાની રચના કરવાને માટે ઉઘુક્ત બન્યા છે અને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy