SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ આજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૩૭૧ તેનામાં તેને જે બાહ્યાચાર હતો, તે અન્દર ગુણ પ્રગટેલો હત, તે તે એ ગજબનું કલ્યાણ સાધી જાત. આ તો કરતે હત વિનય અને શેાધતો હતે રાજાના ખૂનની તક. એના પરિણામ કેટલા બધા ભૂંડા હતા ? એટલે વૈયાવચ્ચમાં પણ અંદરના ગુણની અપેક્ષા રહેલી છે. જ્ઞાનની મહત્તા : જયાં ગુણની વાત આવી, એટલે જ્ઞાનની વાત તે આવી જ ગઈ. સમ્યજ્ઞાનથી સહિત બનેલ જીવ, કદાચ સમ્યકત્વને વમી જાય અને સંસારમાં રખડત પણ થઈ જાય, તો ય કચરામાં પડી ગયેલી સોય જે દોરાવાળી હોય છે તે તે જેમ ઝટ હાથમાં આવી જાય છે, તેમ એ જીવ થેડા જ કાળમાં પુનઃ સમ્યગ્દર્શનને અને સમ્યજ્ઞાનને પામે છે. આ દષ્ટિએ જે જોઈએ, તે જ્ઞાનગુણ એ ભવસમુદ્રમાં વહાણ સમાન છે. આ જ્ઞાનગુણને પામીને જે મુનિવરે ક્રિયાપાત્ર બન્યા હોય છે, તેઓ મોટા ચિત્તના ધણી હોય છે. તેઓ મહા પરાક્રમી બન્યા થકા પિતાનાં કર્મોને ક્ષીણ કરી નાખવાનું કાર્ય સહેલાઈથી કરી શકે છે. જ્ઞાન વિનાના કિયાવાળા ઘણા હેય, તે ય તેઓ આંધળાના ટેળાની જેમ શેભાને અને ક્રિયાના સાચા ફળને પામી શકતા નથી. કિયાના સાચા ફળને પામવું હોય, તે જ્ઞાન પરમ આવશ્યક છે. જ્ઞાનના સુયોગે કિયા મહત્ત્વની બને છે અને જ્ઞાન જે સાચું હોય, તે તે કદી પણ સ&િયાનું વિરેાધી હોઈ શકતું નથી. ક્રિયા જ ન હોય તે જ્ઞાનને સફલ કોણ બનાવે? ચરણ એટલે મને ઉદ્દેશીને ભગવાન શ્રી જિનેશ્વર
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy