SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના નીયના પણ સુન્દર પ્રકારના ક્ષયાપશમ થાય, તેા પ્રશસ્ત ક્ષાયેાપમિક ભાવની એ ઉચ્ચ કક્ષા છે એમ કહી શકાય. આથી, તમે સમજી શકયા હશેા કે–ઔયિક ભાવની રમતમાંથી છૂટવાને માટે અને પ્રશસ્ત ક્ષાયેાપશમિક ભાવને પામવાને માટે, આત્માએ દર્શનમેાહનીય અને ચારિત્રમેાહનીય કર્મના ક્ષાપશમ તરફ ખૂબ જ લક્ષ્યવાળા બનવું જોઇએ. ૮-સલક્ષણ : જયકુંજની જેમ આ સૂત્ર પણ સારાં લક્ષણાવાળું છે : હવે આગળ ચાલતાં ટીકાકાર મહર્ષિ છટ્ઠા વિશેષણ તરીકે લક્ષણવન્તાપણાની વાત કરતાં ફરમાવે છે કે"" सल्लक्षणस्य 66 જયકુંજર જેમ સારાં લક્ષણાવાળા હોય છે, તેમ આ શ્રી ભગવતીજી સૂત્ર પણ સારાં લક્ષણાવાળું છે, એમ આ વિશેષણ દ્વારા ટીકાકાર મહર્ષિ આપણને સમજાવી રહ્યા છે. લક્ષણ, એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. કહેવાય છે કે “પુત્રનાં લક્ષણ પારણામાંથી અને બાયડીનાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy