SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૩-પદપદ્ધતિનું લાલિત્ય : લલિત પદ્મપદ્ધતિથી પ્રબુદ્ધ જનના મનનું રંજન કગ્નાર : હવે સમુન્નત જયકુંજરમાં કહેવા લાયક, વર્ણવવા લાયક,. જોતાંની સાથે જ ધ્યાન ખેંચે એવું અને જોવું ગમે એવું શું શું છે—એ વિગેરેને જણાવવા સાથે, તે તે બધું શ્રી ભગવતીજી સૂત્રના પક્ષે કેવી રીતિએ ઘટે છે, એને પણ સાથે સાથે જ ટીકાકાર મહિષએ જણાવેલ છે. એમાં સૌથી પહેલી વાત એ જણાવી છે કે— . ' ललितपदपद्धतिप्रबुद्धजनमनोरञ्जकस्य ' એટલે કે લલિત એવી જે પદ્મપદ્ધતિ, તેના દ્વારા પ્રબુદ્ધ જનાના મનનું રંજન કરનાર ! આ પત્રની વિભક્તિથી થતા સૂચનને અલગ રાખીને, આ પત્ર આવા અર્થનું સૂચક છે એમ કહી શકાય. આ ખધાં વિશેષણાની વિચારણા કરતાં, હાલ આપણે, વિભક્તિથી થતા સૂચનની વાતને સ્પર્શવાને ઈચ્છતા નથી. કહે છે કે—સમુન્નત જયકુંજરની જેમ શ્રી ભગવતીજી સૂત્ર પણ પેાતાની લલિત પદ્મપદ્ધતિથી પ્રબુદ્ધ એવા જે જને, તેમનાં મનોનું રંજન કરનાર છે! ચાલ સૌથી પહેલી સારી જોઇએ : અહીં, સૌથી પહેલાં પદ્મપદ્ધતિની જે વાત લીધી છે,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy