SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ-શ્રો જિનસ્તુતિ ૧૭૭ પ્રકાર તા, જ્યારથી એને નિકાચિત કરાય છે,ત્યારથી જ પેાતાના પ્રભાવ દર્શાવવાને સમથ નિવડે છે. શ્રી તીર્થંકર-નામમ નિકાચિત થયા પછીથી, અન્તર્મુહૂત્ત માત્રમાં જ એ પુણ્યકમ ના પ્રદેશદય શરૂ થઈ જાય છે, એટલે એ પુણ્યકમ ને નિકાચિત કરનારા પુણ્યાત્માઓના અન્વય ના આર ભ ત્યારથી શરૂ થાય છે; પરન્તુ એ ઐશ્વર્યની પરિપૂર્ણતા તા સર્વજ્ઞદશામાં જ અનુભવાય છે; કારણ કે એ આત્માએ અન્તિમ ભવમાં જ્યારે પોતાનાં ચારે ય ઘાતી કર્મોને ક્ષીણ કરી નાખીને કેવલજ્ઞાનને ઉપાજે છે, ત્યારથી જ એ તીર્થંકર-નામકમ રૂપ પુણ્યના વિપાકાદય શરૂ થાય છે અને જ્યાં સુધી એ આત્માએ પેાતાનાં આકીનાં ચાર અઘાતી કર્મોને ક્ષીણ કરી નાખતા નથી, ત્યાં સુધી એ તીર્થંકર-નામકર્મ રૂપ પુણ્યકમ ના વિપાકાદય ચાલુ રહે છે. આમ ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આત્માઓને સ'પૂર્ણ જ્ઞાન રૂપ આત્મિક ઐશ્વર્યની પ્રાપ્તિ થવાની સાથે, અદ્ભુત એવા બાહ્ય અશ્વર્યની પણ પ્રાપ્તિ થાય છે; અને એથી જ, એ તારકાને સર્વજ્ઞ તરીકે સ્તબ્યા પછીથી તરત જ, ટીકાકાર પરમિષએ, એ તારકાના ખાદ્ય અને ચાઈ કરીને, એ તારકાને ‘ઈશ્વર’ તરીકે સ્તન્યા છે. અન્તિમથી મીજા ભવમાં ય શ્રેષ્ઠતા આપણે જોઈ આવ્યા કે–શ્રી તીર્થંકર નામકમ રૂપ પુણ્યક્રમ ની જ્યારથી નિકાચના કરાય છે, ત્યારથી એ પુણ્યકમના પ્રદેશે-ચ શરૂ થઈ જાય છે અને એ પ્રદેશદય પણ અવસરે અવસરે પેાતાની અલકને બતાવ્યા વિના રહેતા નથી. અન્તિમ 15
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy