________________
પ
નર્વ અ [શ્રા વિ. બાર સંખ્યા અને ધાર ઉપરે ફેતિ “હેલી બાર સનિક (ઢા)ને વિષે ન ફેર થતું એક ઓઠ વારે વાર મંત્ર જપે, તેને કિશોર તરે ઉપદ્ર કરે નહિ બંધનાર સંકકે હવે
તે ને બદલે તેથી વિપરીત (એવળા) શંખાવર્તથી અર્થવા મંત્રનાં અક્ષરના કિંવાં પદના વિપરીત ક્રમથી નવકાર મંત્રને લક્ષાદિ સંખ્યા સુધી પણ જપ કરે. એટલે કલેશને નાશ તુરતજ થાય. ચાર આંગળીના બાર વેદો: ૧ તે શરૂ અને ૧૨ કે ૯તે અંત છે . આવૃત્ત | શાખ વૃત્ત | કકારવૃત્ત ૩ ૪ ૫ ૬ ૫ ૬ ૭ ૮ ૯ ૧ ૧૨ ૩ ૪ ૫ ૨ ૧૧ ૧૨ ૭ / ૧ ૨ ૧ ૧૦ | ૧૧ ૨ ૧ ૬ 1 to ૯૮ ' ૪ ૩ ૧૨ ૧૧ / ૧૦ ૮ ૮ ૭ હૂકારવૃત્ત ] નંદાવૃત્ત-A | વૃત્ત-B ૪ ૩ ૨ ૧ | ૩ ૪ ૫ ૧૨ | ૭ ૮ ૧
૧૪ ૧૦ ૯ / ૧ ૮ ૯ ૧૦ ૧ ૫ ૪ ૩
ઉપર કહેલ કમળબંધ જપ અથવા હસ્ત જપ કરવાની શક્તિ ન હોય તે, સૂત્ર, રત્ન, રૂદ્રાક્ષ ઈત્યાદિકની નેકવાળી પિતાના હૃદયની સમશ્રેણિમાં રાખી પહેરેલા વસ્ત્રને કે, પગને સ્પર્શ કરે નહિ, એવી રીતે ધારેણ કરવી. અને મેરૂનું ઉલ્લંઘન ન કરતાં વિધિ પ્રમાણે જંપ કરે. કેમકે–
અંગુલિને અગ્રભાગથી, વ્યચિત્તથી, તથા મેરૂના ઉલ્લંઘનથી કરેલ જંપ, પ્રાયે અલ્પ ફળને આપનારે થાય છે. લોક સમુદાયમાં જે૫ કરેવા કરતાં એકાંતમાં જે કરવું તે,