________________
. ક
આદર તાહરી એત્ર રે, ૠમિ (૧) સ કેવળજ્ઞાન પામ્યા સુધીનું પોતાનું વૃત્તાંત ઉપમિતિ ભવપ્રપ`ચની શૈલિએ જણાવે છે. જે ટુક્રમાં નીચે મુજબ છે)
વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામના રાજા રાજ્ય કરતા હતા. એક વખતે ઉદ્યાનપાલકે આવી જણાવ્યુ કે “ ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે. ' રાજા ઉદ્યાનમાં ગયેા કેવળીભગવતને વંદન કરી બેઠો અને પુછ્યુ કે કે‘ હે ભગવન્ મને કાણુ શરણભૂત થશે અને માશ નિસ્તાર કરશે ’ ભગવાને જવાબ આપ્યા કે ‘ મને શરણભૂત થઈ મારો નિસ્તાર કર્યાં તે તમને પણ શરભૂત થઈ તમારો નિસ્તાર કરશે ’ પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પેાતાનું વૃત્તાન્ત જણાવે છે.
આથી અન'તકાળ પહેલાં ચારિત્ર ધમ રાજાના
સૈન્યના સહાયક થઈ ને મેહશત્રુના સૈન્યને ક્ષય કરી શકશે તેમ માની ક પરિણામ મહારાજાએ અસ’વ્યવહા - નિગાઇમાંથી સબ્યવહાનિાદમાં મને મૂકયા. આ સમાચાર સાંભળી માડુરાજાએ કુપિત થઈને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગેાંધી રાખ્યા. પછી કમ પરિણમ રાજા પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, એઇંદ્રિય, તેઈંદ્રિય, ચઉરિદ્રિય, પચેન્દ્રિય નિચ, નક અને અનાય મનુષ્યમાં મને લઈ ગયા. વચમાં વાર મેહુરાજા કુપિત થઈ ને ઘણીવાર નિગેાદમાં લઈ જતા હતા. શ્યામ અન’ત પુદગલ પસવત્ત પછી આ ક્ષેત્રમાં અન તીવાર મનુષ્યષણ' પામ્યેા છતાં ત્યાં પણ મેહરાબાએ કુલદેથી;