SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાનાધિકાર. ભાવાથ ક સ ન મુત્ત ની અંદર થાય છે. અને ઘણા ધ્યાનની સંતતિ દીર્ઘ છતાં પણ અવિચ્છિન્ન રહે છે. ૨ માં મનની સ્થિતિ કાયા, તે ધ્યાના ગામ હાય તા, વિશેષા—જો મનની સ્થિતિ એક વિષયમાં હાચતા, તે ધ્યાન અંતર્મુહુમાં પૂર્ણ થઇ શકે છે, અને મનની સ્થિતિ ઘણી વિષયમાં હાય તા, ધ્યાનની સ ંતતિ દીધ−લાંખી હાથ ના પશુ, અવિચ્છિન્ન પણે લ'ખાવાય છે. ૨ ધ્યાનના ચાર ભેદ. आर्ते रौद्रच धर्मच शुक्लं चेति चतुर्विधम् । तत् स्पाद् नेदाविह द्वौ द्वौ कारणं भवमोक्षयोः ॥ ३ ॥ ભાવા—આર્ત્ત, રૌદ્ર, ધર્મ અને શુકલ એમ ચાર પ્રકારનું' ધ્યાન કહેવાય છે, તેમાં પણા બે ભેદ અન્ત તથા રીદ્ર એ સ'સારનાં કારણુ ન્યાય છે, અને ધ્રુમ તથા જીલ, એ મેક્ષનાં કારણ થાય છે. ૩ વિશેષણમા, રદ, ધમ અને શુકલ થી ચાર પ્રકારનુ' ધ્યાન છે. તેમાં આર્ત્ત અને દ્ર એ એ ભેદ સ’સારનાં કારણુ રૂપ છે, અને ધ અને શુકલ એ મેક્ષનાં કારણુ રૂપ છે. ૐ આ ધ્યાનના ચાર ભેદ. मादीनामनिष्ठानां नियोगासंप्रयोगयोः ॥ चिंतनं वेदनायाथ व्याकुलत्वमुपेयुनः ની જગા
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy