SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ ३५२ सूत्रार्थमुक्तावलिः लापैमैथुनसम्बद्धवचोभिः साधोश्चित्तमादाय तमकार्यकरणं प्रति कर्मकरवदाज्ञापयन्ति, सोऽपि साधुः स्त्रीपाशबद्धो मृगवत् कूटके पतितः सन् कुटुम्बकृतेऽहर्निशं क्लिश्यते, तथा हि स्खलितचारित्रं कामाभिलाषुकं मद्वशग इति परिज्ञाय लिङ्गस्थोपकरणान्यधिकृत्यालाबुच्छेद्यं शस्त्रं लभस्व, येन पात्रादेर्मुखादिः कियते शोभनान्यलाबुकान्यानय, धर्मकथादिफलानि वस्त्रादिलाभरूपाण्याहर, पतद्ग्रहाणि लेपय येन सुखेनैव भिक्षाटनं भवेत्, अलक्तकादिना पादौ रञ्जयेत्येवंरूपेषु कर्मसु, गृहस्थोपकरणान्यधिकृत्य च कज्जलाधारभूतां नीलिकां कटककेयूरादिमलङ्कारं प्रयच्छ येनाहं सर्वालङ्कारभूषिता वीणादिविनोदेन भवन्तं विनोदयामि, मुखाभ्यनार्थं संस्कृतं सुगन्धितैलमाहर, आतपवृष्टिभ्यां संरक्षणाय छत्रमुपानहञ्च मामनुजानीहि, केशसंयमनार्थ कङ्कतकं दन्तप्रक्षालनार्थं दन्तकाष्ठं मदन्तिकं प्रवेशय, रात्रौ भयावहिर्गमनमसमर्था कर्तुमतो मम यथा रात्रौ बहिर्गमनं न भवति तथा कुरु, मत्पुत्राय क्रीडाभाजनान्युपानय, तं क्रीडय, प्रावृट्समयनिवासार्हमालयं तण्डुलादिभक्तञ्च निष्पादय येन सुखेनैव सोऽतिवाह्येतेत्येवं कर्मसु च तन्निर्देशवर्ती महामोहोदये वर्तमानोऽपहस्तितैहिकामुष्मिकापाय उष्ट्र इव परवशगो भवति, तस्माद्विषोपलिप्तकण्टकादपि महदनर्थकारिणी स्त्रियमवेत्य स्नुषादुहितृसुताधात्र्यादिकमप्यविचिन्त्य योषिन्मात्रेण सह विवेकिना सम्पर्को न कर्त्तव्यः, विविक्ते दुहित्रादिना सार्धं हि साधुं दृष्ट्वा योषिज्जातीनामन्येषां वैवं शङ्का भवेत्, प्राणिमात्रं हीच्छामदनकामैद्धं, यत एवम्भूतोऽपि श्रमणः स्त्रीवदनालोकनासक्तचेताः परित्यक्तनिजव्यापारोऽनया सार्धं निहींकस्तिष्ठतीति । यतोऽनर्थाय स्त्रीसम्बन्धस्तस्मादात्महितकामेन स्त्रीवसतयः परित्याज्या इति ॥३०॥ હવે સ્ત્રી વડે કરાયેલા ઉપસર્ગ દુઃસહ હોવાથી તેને જિતવા માટે સ્ત્રીના પરિચયનો ત્યાગ કરવો જોઈએ. તે કહે છે. સૂત્રાર્થ :- વિવિક્તચર્યાની પ્રતિજ્ઞા કરેલી છે. એવો આત્મા સ્ત્રી વિલાસમાં વિપ્રલબ્ધ (मास) न थाय. ટીકાર્થ :- પિતા વગેરેના પૂર્વસંબંધ, સાસુ વગેરેના ઉત્તર સંબંધો છોડી સ્ત્રી, પશુ, નપુંસક રહિત સ્થાનમાં હું સંયમને ચરીશ. એટલે પાળીશ, આ પ્રમાણે કરેલ પ્રતિજ્ઞાવાળો સર્વથા સંપૂર્ણ સ્ત્રીસંગને છોડી દે છે. તેની સાથે વિહરે નહીં, વિવિક્તાસનવાળો થાય નહીં જેથી આ મહાપાપ સ્થાન છે જે કારણથી સાધુઓનું સ્ત્રીઓ સાથે આસંગપણું (મહાપાપસ્થાનક છોડવાથી) તે છોડવાથી. આત્મા સમસ્ત આ પાપસ્થાનોથી રક્ષણ કરાયો છે. સ્ત્રીઓ માયાપ્રધાન હોય છે, સારી રીતે તે છેતરવાના ઉપાયોને જાણતી હોય છે. બીજા કામના બહાનાથી નજીક આવી શીલભ્રષ્ટ
SR No.023129
Book TitleSutrarth Muktavali Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaylabdhisuri, Vikramsenvijay Gani
PublisherLabdhibhuvan Jain Sahitya Sadan
Publication Year2016
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy