SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭ ત્રણ શૂન્ય કાઢી લેતાં ૫-૧૦૦૦–કર રહે પણ મધ્ય રાશિવકે છેલી રાશિને ગુણવાથી ૪૨૦૦૦ થયા તેને પહેલી. રાશિ ૯૫ વડે ભાગતાં ૪૪૨ પેજને આવે. આટલી ઉંડાઈ આવી. પછી ઉપરની જળવૃદ્ધિના ૩૦૯–૪૫ જાન, અને ઉંડાઈના પ્રમાણુના ૪૪૨–૧૦ એજનને સરવાળો કરતાં ૭૫૧–ણ થાય હવે તે પર્વતની ઉંચાઈ ૧૨૧ જન છે તેમાંથી બાદ કરીએ ત્યારે હ૬ë એજન ઉંચા જબૂદ્વીપની દિશા તરફ જળ ઉપર પર્વતે દેખાય છે એમ. સિદ્ધ થયું. હવે જંબૂઢોપની જે દિશાએ (સ્થાને) જળમાં રહેલા ગિરિનું પ્રમાણ ૭૫૧ છે તે ઠેકાણે પર્વતને વિસ્તાર (પહોળાઈ) કેટલી છે? તે જાણવાની રીત કહે છે – પ્રથમ જળમાં રહેલું ગિરિનું પ્રમાણ જે ૭૫૧ છે તેને સવર્ણ કરવા એટલે સરખા અંશ કરવા, તેથી ૭૫૧ નેલ્પ વડે ગુણવાથી ૭૧૩૪પ થાય તેમાં ઉપરની ૫૫ કળા ઉમેરવાથી સર્વ મળીને ૭૧૪૦૦ કળા થઈ ત્યાર પછી પર્વતને. મૂળ વિસ્તાર જે ૧૦૧૨ પેજન છે તેમાંથી પર્વતના શિખરને વિસ્તાર ૪ર૪ બાદ કરતાં શેષ ૫૯૮ રહે છે. પછી અહીં આ પ્રમાણે ત્રિરાશી માંડવી -૧૭૨૨ પેજને ૫૯૮ જન ઘટે તે ૭૧૪૦૦૦ કલાએ કેટલું ઘટે? ૫૯૮ ને ૭૧૩૫૦ વડે ગુણવાથી ૪૨ ૬૭૨૦૦ આવે તેને ૧૭૨૨ વડે ભાગવાથી કાંઈક ઓછી ૨૪૮૧૦ કળા આવે (અહીં કળા એટલે જનને ૫ મો ભાગ સમજ.) તેને ૫ વડે ભાંગતાં ભાગમાં ર૬૧ જન આવે અને શેષ ૧૫ કળા.
SR No.023105
Book TitleLaghu Kshetra Samas Ya Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri
PublisherRatilal Badarchand Shah Master
Publication Year1950
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy