SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ પ્રશાન્તરશની પ્રાપ્તિના મૂળમાં વિષયવાસના તથા કષાયોનો ક્ષય કે ઉપશમન, મનનું મારણ, ભોગ લાલસાનું તાડન, ૨હેલૂં હોવાથી જીવનનાં અણુ અણુમાં આ ૨શની પ્રાપ્ત થાય છે. અને જેઓ પ્રશાન્ત હોય તે બીજાઓને પણ પ્રશાન્ત કરે છે ત્યારે. प्रशमरसनिममं दृष्टियुग्मं प्रसन्नम् । वदन कमलमंकः कामिनी संग शून्यः । करयुगमपि यत्ते, शस्त्रसम्बन्धवन्द्यः । तदसि जगति देवो वीत्तरागस्तत्वमेव । દશ નામ :- આ પ્રમાણે છે – ગૌણ, નગૌણ, આદાનપદ, પ્રતિપક્ષપદ, પ્રધાનતા, અનાદિકસિદ્ધાન્તન, નામેન અવયવેન સંયોગેણે અને પ્રમાણેન, હવે તેનો સત્યાર્થ જાણીએ. (૧) ગૌણ નામ :- ગુણોવડે નિપન્ન હોય તે ગૌણનામ છે. જે અનેક પ્રકારે છે. જેમ કે જે ક્ષમાગુણને ધારી રાખે છે. તે ક્ષમણ છે અર્થાત્ ક્ષમાલક્ષણ ગુણ વડે બનેલો આ શબ્દ છે. જે તપે તે તપન (સૂર્ય) છે. તપન લક્ષણ ગુણ વડેતપન શબ્દ બન્યો છે. જલતીતિ જવલન અને બીજાને પવિત્ર કરે તે પવન આદિ શબ્દો ગુણોથી બનેલા હોવાથી યથાર્થ છે.
SR No.023100
Book TitleAnuyogdwar Sutra
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_anuyogdwar
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy