SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨૦ સપ્તતિકા કર્મગ્રંથ છીએ. દેવ પ્રાયો. ૩૦ અને ૩૧ ના બંધનો ૧-૧ બંધભાંગો, નરક પ્રાયો. ૨૮ ના બંધનો ૧ બંધમાંગો અને અપ્રાયોગ્ય ૧ ના બંધનો ૧ બંધભાંગાનો એ પ્રમાણે કુલ ૪ બંધભાંગા ન સંભવે. કારણ કે આણાહારીપણામાં આ બંધસ્થાનકોનો બંધ ન થાય. સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ પૂર્વોક્ત ૪ બંધભાંગાનો બંધ થાય અને તે સમયે આણાહારીપણું ન હોય પરંતુ આહારીપણું હોય છે, તેથી ૧૩૯૪૧ બંધભાંગા સંભવે. આહારી માર્ગણામાં જણાવેલ ૭૭૪૬ ઉદયભાંગા વિના શેષ ૨૧ ના ઉદયના ૪૨, ૯ ના ઉદયનો ૧, ૮ ના ઉદયનો ૧ તથા ૨૦ના ઉદયનો ૧ એ પ્રમાણે કુલ ૪૫ ઉદયભાંગા સંભવે. ૨૩ ના બંધના ૪, ૨૫ ના બંધના એકે. પ્રાયો. ૧૨ (બાદર પર્યા. વિના) વિકલે. પ્રાયો. ૩ અને અપર્યા. તિ. પ્રાયો. ૧ એ પ્રમાણે કુલ ૧૬ વિકલે પ્રાયો. ૨૯ અને ૩૦ ના બંધના ૨૪-૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણેઉદયસ્થાન :- ૧ (૨૧ નું) ઉદયભાંગા:- ૩૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના ૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલે.ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. તિ. ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના ૯ × ૪ (૯૨,૮૮,૮૬,૮૦) બાદર પર્યા. એકે. પ્રાયો. ૨૫ ના બંધના ૮ અને ૨૬ ના બંધના ૧૬ એ પ્રમાણે કુલ ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન છે. ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૧ (૨૧ નું) ઉદયભાંગા:- ૪૦ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮). ઉદયભાંગાસત્તાસ્થાન ૨૧ ના ઉદયે એકે. ના ૫ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વિકલે.ના ૯ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. લિ. ના ૯ ૪ ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) સામા. મનુ. ના ૯ × (૯૨,૮૮,૮૬,૮૦). દેવના (૯૨,૮૮). X XX X. X X X ૪૧૫
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy