SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ 20 સપ્તતિકા કર્મગ્રંથ ఎడండి જો સંખ્યાત વર્ષના આયુ. વાળા તિર્યંચોને ૫. અવસ્થામાં ચોથું ગુણ. ન ગણીએ તો ૫૦૩૪ અથવા ૫૦૬૬ ઉદયભાંગા સંભવે. સંવેધ ૨૧ ના ઉદય વિના ઓધ સંવેધની જેમ જાણવો. (જુઓ પા. ૮૦ થી ૮૪) દેવ પ્રાયો. ૨૯ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦) ઉદયભાંગા :- ૨૬૩૪ સત્તાસ્થાન :- ૨ (૯૩,૮૯) સામાન્ય સંવેધમાં દેવ પ્રાયો. ૨૯ ના બંધમાં જણાવેલ ૨૬૪૨ ઉદયભાંગામાંથી મનુષ્યના ૨૧ ના ઉદયના ૮ ઉદયભાંગા વિના શેષ ૨૬૩૪ ઉદયભાંગા સંભવે. તે આ પ્રમાણેઉદયભાંગા સત્તાસ્થાન ८ X ૨ ૧ ૧ ૨૮૮ X ૨ ८ ૨ ૧ ૫૭૬ ૯ ર ૫૭૬ ૨૫ ના ઉદયે ૨૬ ના ઉદયે ૨૭ ના ઉદયે ૨૮ ના ઉદયે ૨૯ ના ઉદયે ૩૦ ના ઉદયે વૈ. મનુ. ના આહા. મનુ ના સામા. મનુ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના સામા. મ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના સામા. મ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના સામા. મ. ના વૈ. મનુ. ના આહા. મનુ. ના U × X * X X X X X ૨ ૧૧૫૨ X ૧ ૧ X X X ૪૧૩ • જ ર ૧ ર ૧ ર (૯૩,૮૯) (૯૩) (૯૩,૮૯) (૯૩,૮૯) (૯૩) (૯૩,૮૯) (૯૩,૮૯) (૯૩) (૯૩,૮૯) (૯૩,૮૯) (£2) ૧ દેવ પ્રાયો. ૨૯ બંધ કરનાર અપ. મનુષ્ય એટલે તીર્થંકરનો જ આત્મા હોય તેથી તેને સર્વ શુભ પ્રકૃતિનો ઉદય. હોય તે વિવક્ષાએ ૨૬-૨૮-૨૯ ના ઉદયનો એક એક ભાંગો અને ત્રીસના ઉદયના પ્રથમ સંઘયણના ૧૯૨, કુલ સામા. ૧૯૫ + વૈ.મ. ૩૫ + આ.મ. ના ૭ = ૨૩૭ ભાંગા આહારી અવસ્થામાં હોય. (૯૩,૮૯) (૯૩,૮૯) (૯૩)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy