SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ આહારી માર્ગણામાં નામકર્મ (૧) ભવાન્તરમાં એક સમયમાં ઋજુગતિ વડે જાય તો ૨૧નું ઉદયસ્થાન, ન હોય. સીધું ૨૪,૨૫ અને ૨૬નું જીવ પ્રમાણે ઉદયસ્થાનમાં. (૨) એક વહા અને બે સમયવાળી ગતિમાં ૨૧નો ઉદય હોય પણ તેમ જાણવું આહારી પણું જ હોય. બે વહા અને ત્રણ સમયાદિમાં અણાહારી પણું આવે. ૨૩ના બંધના ૪, ૨૫ના બંધના એકે. પ્રાયો ૧૨, વિકલે. પ્રાયો ૩. પર્યા. તિ. પ્રાયો ૧, વિકલે પ્રાયો. ર૯ અને ૩૦ના બંધના ૨૪, ૨૪ એ પ્રમાણે કુલ ૬૮ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. આ બધા સંવેધમાં ૨૧ના ઉદયના ૪૨ ભાંગાની વિવક્ષા કરી નથી. કારણ કે તે વખતે આણાહારી પણું પણ હોય. તે આ પ્રમાણે. ઉદયસ્થાન :- ૮ (૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧). ઉદયભાંગા:- ૭૬૭૨ સત્તાસ્થાન :- ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) એકે. ના - ૩૭ ઉદયભાંગા વિકલે. ના - ૫૭ ઉદયભાંગા પંચે. તિ. ના - ૪૮૯૭ ઉદયભાંગા વૈ. લિ. ના - ૫૬ ઉદયભાંગા સામાં. મનુ. ના - ૨૫૯૩ ઉદયભાંગા વૈ. મનુ. ના - ૩૨ ઉદયભાંગા કુલ ૭૬૭૨ ઉદયભાગા સંભવે સંવેધ આ પ્રમાણે ઉદયભાંગા સત્તાસ્થાન ૨૪ ના ઉદયે એકે. ના ૧૦ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના (૯૨,૮૮,૮૬) ૨૫ ના ઉદયે એકે. ના ૪ x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) તેઉવાયુ ના (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) વૈ. વાયુ. ના (૯૨,૮૮,૮૬) વૈ. તિ. ના (૯૨,૮૮) વૈ. મનુ. ના ૮ ૨ (૯૨,૮૮) ૨૫ ના ઉદયે એકે. ના (૯૨,૮૮,૮૬,૮૦). તેઉ-વાયુ ના ૨ x ૫ (૯૨,૮૮,૮૬,૮૦,૭૮) x x x x x 6 ૦ ૦ x x ૧૦ x x (૪૦૬
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy