SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ 8ઈ ભવ્યા અભવ્ય માર્ગણામાંનામકર્મ છે ઉદયભાંગે સત્તાસ્થાન ૩૧ ના ઉદયે વિકલે. ના ૧૨ x ૩ (૮૮,૮૬,૮૦) સામા. લિ. ના ૧૧૫ર x ૩ (૮૮,૮૬,૮૦) પંચે. તિ. પ્રાયો. ર૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે તે આ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૯ (૨૧,૨૪,૨૫, ૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા – ૭૭૭૩ સત્તાસ્થાનઃ-૪ (૮૮,૮૬,૮૦,૭૮) ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૭૬૮+૫ નારકીના એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણે – ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ જાણવો. વિશેષ એટલે કે નારકીના ૫ ઉદયભાંગે એક ૮૮ નું જ સત્તાસ્થાન સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ ના ઉદયે નારકીના ૧ x ૧ (૮૮) ૨૫ ના ઉદયે નારકીના ૨૭ ના ઉદયે નારકીના ૧ x ૧ (૮૮) ૨૮ ના ઉદયે નારકીના ૧ ૧ (૮૮) ર૯ ના ઉદયે નારકીના ૧ ૪ ૧ (૮૯) શેષ સંવેધ ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ-૯ (૨૧,૨૪,૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા - ૭૭૭૦ સત્તાસ્થાન - ૩ (૮૮,૮૬,૮૦) એકે. ના ૩૯ (વૈ. વાયુ. ના ૩ વિના) વિકલ. ના ૬૬, સામા. લિ. ના ૪૯૦૬, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૨૬૦૨, વૈ. મનુ. ના ૩૨, દેવના ૬૪ અને નારકીના ૫ એ પ્રમાણે કુલ ૭૭૭૦ ઉદયભાગા સંભવે. * * ૩૮૨
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy