SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનમાર્ગણાનેવિશેનામકર્મ | X x ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે દેવના (૯૨,૮૮) ૨૮ના ઉદયે દેવના ૧૬ – ૨ (૯૨,૮૮) ૨૯ના ઉદયે દેવના ૧૬ – ૨ (૯૨,૮૮) ૩૦ના ઉદયે દેવના ૮ ૮ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ઉપર ૬૮ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો. પંચે તિ. પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ અને ૩૦ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા :-૭૦૬૭ સત્તાસ્થાન :-૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવેલ ૭૦૬૪+૩નારકીના એ પ્રમાણે કુલ ૭૦૬૭ ઉદયભાંગા સંભવે છે. સંવેધ આ પ્રમાણે – ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ સંવેધ થાય છે. ફક્ત નારકીના ૩ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૭ના ઉદયે નારકીના ૧ ૮ ૨ (૯૨,૮૮) ૨૮ના ઉદયે નારકીના (૯૨,૮૮) ૨૯ના ઉદયે નારકીના ૧ ૪ ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ઉપર જણાવ્યા પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધ મુજબ જાણવો. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ના બંધના ૪૬૦૮ બંધભાંગાના સંવેધ ઉદયસ્થાન :- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:-૭૦૬૭ સત્તાસ્થાન - ૫ (૨,૮૮,૮૬,૮૦) ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૦૬૭ ઉદયભાંગા જાણવા. ૩૬૨
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy