SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ મોહનીય કર્મનો સંવેધડક કપાય વેદ યુગલ સમ્યમોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૧ ૧ ૧ ૦ ૦ ૦ ૪ ૧ ૨૪ ૪ ૯૬ ૧ ૧ ૧ ૧ ૦ ૦ ૫ ૧ ૧ ૧ ૦ ૧ ૦ ૧ ૩ ૭૨ ૧૫ ૩૬૦ ૧ ૧ ૧ ૦ ૦ ૧ ૫ 0 0 - 0 0 0 0 0 - 0 1 0 w ܩܢ ܩܢ w بیا 0 w o ܩܢ ૭૨ ૧૮ ૪૩૨ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૬ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૨૪ ૭ ૧૬૮ કુલ ૮ ૧૯૨ ૪૪ ૧૦૫૦ ઉપ. અથવા ક્ષાયિક સભ્યની ચોવીસી = ૪ ચોવીસી લાયોપશમીક સભ્યની ચોવીસી ૫ ૬ ૨ = ૪ ચોવીસી ૫ નો બંધ (બંધભાંગા-૧) ઉદયસ્થાન:- ૧ (૨ નું) ૯ ગુણમાં પહેલા ભાગે પનો બંધ નવમા પહેલા ભાગે ગુણઠાણામાં છે. તેથી ત્યાં સંજવલન કષાય અને ૧ વેદ એમ ૨ પ્રકૃતિ ઉદયમાં હોય. નવમું ગુણઠાણું શ્રેણીમાં હોય છે, તેથી સમકિત મોહનીયનો ઉદય હોય નહીં અને હાસ્યાદિ છનો ઉદય આઠમા ગુણ૦ સુધી હોવાથી નવમે હોય નહીં, તેથી ઉદયસ્થાનક (૧) બે પ્રકૃતિનું અહીં ચાર કષાય x ત્રણ વેદ, ભાંગા ૧૨ થાય, ઉદયચોવીસી થાય નહી. પદ ચોવીસી થાય. કારણ કે બે પ્રકૃતિવાળા ૧૨ ભાંગા છે. કષાય ૪ x વેદ ૩ = ૧૨ કષાય વેદ ઉ. સ્થાનક ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચોવીસી પદવૃંદ ૧ ૧ રનું ૦ ૧૨ ૧ ૨૪ इत्तो चउबंधाइ, इक्किक्कुदया हवंति सव्वेवि । बंधोवरमे वि तहा, उदयाभावे वि वा हुज्जा ॥१९॥ ગાથાર્થ એ પછી ચાર વિગેરે પ્રકૃતિના બંધસ્થાનકો સર્વે એક-એક પ્રકૃતિના ઉદયવાળા છે. બંધના અભાવમાં પણ તે પ્રમાણે (એક પ્રકૃતિનો ઉદય) હોય, ઉદયના અભાવમાં પણ મોહનીયની સત્તા વિકલ્પ હોય છે. ૧૯ ૨૯ = = =
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy