SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ N R સપ્તતિકા કર્મગ્રંથ . ૧૩નો બંધ (બંધભાંગા-૨) ઉદયસ્થાન-૪ (પનું, દનું, ૭નું, તેનું) મોહનીયની ૧૩ પ્રકૃતિનો બંધ પાંચમા ગુણઠાણે છે. ત્યાં અપ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોય નહી. તેથી પ્રત્યા અને સંજવલન બે જ કષાય ઉદયમાં હોય છે. માટે કષાયના ખાનામાં બે મૂકેલ છે. કષાય વેદ યુગલ સમ્ય મોહ ભય જુગુ ઉસ્થાન ઉ. ચોવીસી ઉ. ભાંગા પદ ચો પદવૃંદ ૨ ૧ ૧ ૦ ૦ ૦. ૫ ૧ ૨૪ ૫ ૧૨૦ ૨ ૧ ૧ ૧ ૦ ૦. ૨ ૧ ૧ ૦ ૩ ૭૨ ૧૮ ૪૩૨ I w w - 0 O O જે w 0 0 - 9 9 ૭૨ ૨૧ ૫૦૪ ૨ ૨ ૨ ૨ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૧ ૦ ૧ ૧ ૦ ૧ ૧ ૦ ૧ ૧ ૧ 9 ૭ ૮ ૧ ૮ ૨૪ ૮ ૧૯૨ ૧૯૨ ૫૨ ૧૨૪૮ m ઉપશમ અથવા ક્ષાયિક સમ્યની ચોવીસી zlo કું ? = ૪ ચોવીસી ક્ષાયોપથમિક સભ્યની ચોવીસી $ $ = ૪ ચોવીસી चत्तारिआइ नवबंधएसु, उक्कोस सत्तमुदयंसा । पंचविह बंधगे पुण, उदओ दुहं मुणेअव्वो॥१८॥ ગાથાર્થ નવ પ્રકૃતિના બંધસ્થાનકને વિષે ચારથી સાત સુધીના ઉદયસ્થાનો છે. વળી પાંચ પ્રકૃતિના બંધસ્થાનકને વિષે બે પ્રકૃતિનો ઉદય જાણવો. ૧૮ ૯ નો બંધ (બંધભાંગા-૨) ઉદયસ્થાન -૪ (૪નું, પનું, દનું, ૭નું) નવનો બંધ ૬ થી ૮ ગુણ સુધી છે ત્યાં પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય નથી તેથી કષાયના ખાનામાં ૧ મુકેલ છે. કોઈપણ એક સંકષાય હોય. -(૨૮).
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy