SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ દર સપ્તતિકા કર્મગ્રંથ ૐ એ પ્રમાણે કુલ ૩૫૬૧ ઉદયભાંગા થાય છે. સંવેધ આ પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય છે. ફક્ત વિશેષ એટલું કે નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન ઘટે. શેષ સંવેધ ઉપર ૨૪ બંધભાંગાના સંવેધ પ્રમાણે. મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ ના બંધના ૪૬૦૮ બંધભાંગાનો સંવેધ ઉદયભાંગા :- ૩૫૬૧ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) સત્તાસ્થાનઃ- ૫ (૯૨,૮૯,૮૮,૮૬,૮૦) ૯૨૧૬ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૧ ઉદયભાંગા જાણવા. સંવેધ આ પ્રમાણે ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ સંવેધ જાણવો. ફક્ત નારકીના ૧ ઉદયભાંગે ૯૨,૮૯,૮૮ એ ત્રણ સત્તાસ્થાન ઘટે. એટલે ૮૯ ની સત્તા અધિક સમજવી. (જુઓ પા. ૯૪-૯૫) દેવ પ્રાયોગ્ય ૨૮ ના બંધના ૮ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૫૪ સત્તાસ્થાનઃ- ૩ (૯૨,૮૯,૮૬) ૨૫ના ઉદયના સામા.તિ.ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, ૩૧ ના ઉદયના ૧૧૫૨, વૈ. તિ. ના ૫૬, સામા. મનુ. ના ૩૦ ના ઉદયના ૧૧૫૨, વૈ. મનુ.ના ૩૫ અને આહા. મનુ.ના ૭ એ પ્રમાણે કુલ ૩૫૫૪ ઉદયભાંગા સંભવે. સંવેધ આ પ્રમાણે ૨૭ના ઉદયના વૈ.તિ.ના વૈ.મનુ.ના આહા.મનુ.ના વૈ.તિ.ના વૈ.મનુ.ના આહા.મનુ.ના ઉદયભાંગા ८ ८ ૧ ८ ८ ૧ ૩૨૫ x X జఠరుులివిడ X X સત્તાસ્થાન ૨ ર ર (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨) (૯૨,૮૮) (૯૨,૮૮) (૯૨)
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy