SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ રહી યોગમાર્ગણામાંનામકર્મી X X X ઉદયભાંગા સત્તાસ્થાન ૩૦ના ઉદય સામા.વિ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬*,0*) વૈ.તિ.ના ૮ x ૨ (૯૨,૮૮) સામા.મનુ ના ૧૧૫ર ૪ ૪ (૯૨,૮૮,૮૬,૮૦) ૩૧ના ઉદયે સામા.મનુ.ના ૧૧૫ર x ૪ (૯૨,૮૮,૮૬,૮૦) એકે. માંથી ૮૦ અથવા ૮૬ ની સત્તા લઈને ૫. તિર્યંચ અથવા મનુષ્યમાં આવેલાને પર્યાપ્ત થયા પછી મનોયોગમાં આ બંધ ભાંગા બાંધતી વખતે અંતર્મુહૂર્ત સુધી ઘટી શકે. બાદર પર્યા.એક.ના ૨૫ ના બંધના ૮ અને ૨૬ના બંધના ૧૬ એ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે ૨૪ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાન - ૬(૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૬૦ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૯,૮૬,૮૦). ૬૯ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૪૪+૧૬ દેવના (દેવના ર૯ ના ઉદયના સ્વરવાળા ૮ અને ૩૦ ના ઉદયના ૮ એ પ્રમાણે ૧૬) એમ ૩૫૬૦ ઉદયભાંગા હોય છે. સંવેધ આ પ્રમાણે ૬૯ બંધભાંગામાં જણાવ્યા મુજબ જ સંવેધ થાય, ફક્ત દેવના ૧૬ ઉદયભાગે ૯૨,૮૮ એ બે સત્તાસ્થાન વિશેષ સંભવે. ઉદયભાંગા સત્તાસ્થાન ૨૯ના ઉદયના દેવના (૯૨,૮૮) ૩૦ના ઉદયના દેવના ૮ x ૨ (૯૨,૮૮) શેષ સંવેધ ૬૯ બંધભાંગામાં ઉપર જણાવ્યા મુજબ જાણવો. (જુઓ ૩૨૨) પંચે તિર્યંચ પ્રાયો. ૨૯ ના બંધના ૪૬૦૮ અને ૩૦ ના બંધના ૪૬૦૮ એ પ્રમાણે કુલ ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ સમાન થાય છે. તે આ પ્રમાણે ૯૨૧૬ બંધભાંગાનો સંવેધ ઉદયસ્થાનઃ- ૬ (૨૫,૨૭,૨૮,૨૯,૩૦,૩૧) ઉદયભાંગા:- ૩૫૬૧ સત્તાસ્થાન - ૪ (૯૨,૮૮,૮૬,૮૦). ૨૪ બંધભાંગાના સંવેધમાં જણાવ્યા મુજબ ૩૫૬૦+૧ (૨૯ના ઉદયનો) નારકીનો ૩૨૪
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy