SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ રહી માર્ગણામાં વિશે દર્શનાવરણીચો ૫) વેદ ઉત્તરભેદ ભાંગા ૧) પુરૂષવેદ, સ્ત્રીવેદ, નપુ. વેદ. ૭ ત્રણેય વેદનો ઉદય૯ ગુણઠાણા સુધી હોય છે. અને દર્શના.નો અબંધક ૧૧ મા ગુણઠાણાથી થાય છે. તેથી અબંધક પૂર્વેના ૭ વિકલ્પો સંભવે પણ બંધ વિનાના ૪ ભાંગા ન ઘટે. બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૯ ૪ ૯ ૧ ૨ ૯ ૫ ૯ ૫ જ જ જ ન syy yyy w ૫ ૪ ૪ ૯ ૧ ૬ ૪ ૫ ૯ ૨ ૭ ૪ ૬) કષાય ઉત્તરભેદ ભાંગા ૧) ક્રોધ, માન, માયા, લોભ ક્રોધાદિ ત્રણનો ઉદય ૯ ગુણ. સુધી અને લોભનો ઉદય ૧૦ ગુણઠાણા સુધી હોવાથી વેદ માર્ગણામાં જણાવ્યા મુજબ ૭ ભાંગા જાણવા ૭) જ્ઞાન ઉત્તરભેદ ભાંગા ૧) મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન કેવલજ્ઞાન મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન મતિજ્ઞાન વિગેરે ત્રણ જ્ઞાન ૪ થી ૧૨ ગુણ. અને મન:પર્યવજ્ઞાન ૬ થી ૧૨ ગુણ. સુધી હોવાથી પ્રથમના બે ભાંગ ન સંભવે, કારણ કે તે બે ભાંગા પ્રથમના બે ગુણઠાણા સુધી જ સંભવે છે. તેથી તે બે સિવાય શેષ ૯ ભાંગા સંભવે. તે આ પ્રમાણે – બંધ ઉદય સત્તા પેટા ભાંગા ૧ ૬ ૪ ૯ ૧ ૨ ૬ ૫ ૯ ૫ 0 0 0 ૨૩૪
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy