SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ છNછત્ર સપ્તતિકા કર્મગ્રંથ 500 એકે. ના ૪૨, વિકલે. ના ૬૬, સામા. તિર્યંચના-૪૯૦૬ વૈક્રિય તિર્યચના-૫૬, સામા મનુષ્યના-૨૬૦૨, વૈક્રિય મનુષ્યના ૩૨ (ઉદ્યોત સહિતના ૩ વિના) દેવના-૬૪, અને નારકીના-૫ એ પ્રમાણે કુલ ૭૭૭૩ ઉદયભાંગા સંભવે. મનુષ્યના વૈક્રિયના ઉધોતવાળા-૩, આહા. મનુષ્યના-૭ અને કેવલીના, ૮,એ પ્રમાણે કુલ ૧૮ ઉદયભાંગ ન સંભવે. ૯૨,૮૮,૮૬,૮૦ અને ૭૮ એ પાંચ સત્તાસ્થાનો સામાન્યથી સંભવે છે તેમજ મિથ્યાત્વ ગુણસ્થાને ૮૯ની સત્તા પૂર્વે નરકાયું બાંધી પછી ક્ષાયો. સમ્યકત્વ પામી જિનનામનો બંધ કરી નરકમાં જતી વખતે અંતર્મુહૂર્ત પહેલા મનુષ્યને અને નરકમાં ગયા બાદ અંતર્મુહૂર્ત સુધી સમ્યકત્વ ન પામે ત્યાં સુધી નાકીને સંભવે છે, માટે કુલ છ સત્તાસ્થાન સંભવે છે. આહા. દિક અને જિનનામ એમ ઉભયની સત્તાવાળો મિથ્યાત્વે ન જાય તેથી ૯૩ની સત્તા ન સંભવે, તે સિવાયના અહીં નહી સંભવતા સત્તાસ્થાનો ક્ષપકશ્રેણીના છે. માટે અહીં સંભવે નહિં. મિથ્યાત્વગુણસ્થાને સામાન્યથી સંવેધ ઉદયસ્થાન ઉદયભાંગા સત્તાસ્થાન ૨૧ એકે.ના-૫, વિલેના-૯, સા. તિર્યંચના-૯, સા.મ.ના, દેવના-૮, નારકીનો-૧ ૪૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ – ૬ ૨૪ એકેન્દ્રિયના-૧૧ ૧૧ ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૫ એકે. ના-૭, વૈક્રિય તિર્યંચના-૮, વૈક્રિય મનુષ્યના ૮, દેવના-૮, નારકીનો-૧, ૩૨ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦,૭૮ - ૬ ૨૬ એકે. ના-૧૩, વિકલેના-૯, સા. તિર્યંચના-૨૮૯, સા.મ.ના ૨૮૯ ૬% ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ - ૫ ૨૭ એકે. ના-૬, વૈક્રિય તિર્યંચના-૮, વૈકિય મનુષ્યના ૮, દેવના-૮, નારકીના-૧, ૩૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦- ૫ ૨૮ વિકલે. ના-૬, સામા. તિર્ય.ના-૫૭૬, વૈ.તિના-૧૬, સા.મ.ના-૫૭૬, વૈ.મ.ના ૮, દેવના ૧૬ નારકીનો-૧ ૧૯૯ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫ ૨૯ વિકલે. ના-૧૨, સા.તિ.ના ૧૧૫૨, વૈ.તિના-૧૬, સા.મ.ના-૫૭૬,વૈ.મ.ના-૮, દેવના-૧૬, નારકીનો-૧ ૧૭૮૧ ૯૨,૮૯,૮૮,૮૬,૮૦-૫ ૧૮૨
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy