SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ બૈજીવસ્થાનકને વિષેજ્ઞાના. અંત.નો સંવેધ . જીવસ્થાને દર્શનાવરણીયના ભાંગા तेरे नव चउ पणगं, नव संतेगंमि भंगमिक्कारा। વેળ- ય-, વિમM મોહં પરં Il૩૭II ગાથાર્થ : તેર જીવભેદને વિષે દર્શનાવરણ કર્મનો નવનો બંધ, ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે અને એક જીવભેદને વિષે અગિયાર ભાંગા હોય છે. વેદનીય,આયુષ્ય અને ગોત્રકર્મને વિષે વિકલ્પોને કહીને પછી મોહનીય કર્મને કહીશું ૩૭ના દર્શનાવરણીયના ભાંગા ચૌદ જીવભેદને વિષે જણાવે છે. પ્રથમના તેર જીવભેદને વિષે ૨ ભાંગા-નવનો બંધ ચાર અથવા પાંચનો ઉદય અને નવની સત્તા હોય છે અને એક જીવભેદને વિષે (સંજ્ઞી પર્યાપ્તાને વિષે) અગિયાર ભાંગા હોય છે. હવે વેદનીય આયુષ્ય અને ગોત્રકર્મના બંધ, ઉદય અને સત્તાના પ્રકૃતિસ્થાનો અને ભાંગા જણાવશે (અહિં મતાંતરવાળા બે ભાંગાની વિવક્ષા કરી નથી) દર્શનાવરણીયનો સંવેધ. જીવભેદ વિકલ્પ બંધ પેટાભાંગા (૧૩) ૧થી ૧૩ ૨ (૧) ૯ ૪ ૯ (૨) ૯ ૫ ૯ ૫ (૧) સંજ્ઞી પર્યાપ્તો ૧૧ (૨) ૯ ૫ જ ર y yyy ww x (૩) ૬ = દ (૪) ૬ . (૫) ૪ I yy yyy yy wy yw x ર દ સ જ (૬) ૪ (૭) ૪ (૦) ૦ (૯) ૦ (૧૦) ૦ (૧૧) ૦ ર જ જ ૧૧૭
SR No.023099
Book TitleSaptatika Karmgranth
Original Sutra AuthorN/A
AuthorRasiklal Shantilal Mehta
PublisherAatmshreya Charitable Trust
Publication Year2006
Total Pages466
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy