SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શબ્દા—અસુર કુમારના ચમરે અને ખીં એ દરેકને પાંચ પટરાણીઓ છે. નાગકુમારાદિ હું નિકાયના ૧૮ ઇંદ્રો એ દરેકને છ પટરાણીઓ છે. વ્યંતરના ૧૬ અને વાણુવ્યંતરના ૧૬ મળી ૩૨ ઇંદ્રો એ દરેકને ૪ પટરાણીઓ છે. જ્યાતિષીના ચંદ્ર અને સૂર્ય એ એ ઈંદ્રોને ચાર ચાર પટરાણીઓ છે. એ દેવલેાકના ઇંદ્ર સામે દ્ર અને ઈશાનેદ્રને અનુક્રમે આઠ આઠ પટરાણીઓ છે. કુલ ૨૭૦ વિવેચન—એ દેવલેાકની ઉપરના દેવલેાકે દેવીઓનું ઉપજવું નથી, માટે ત્યાં પગૃિહીતા દેવીએ નથી. અસંખ્યાતા દ્વીપ સમુદ્રમાં અસંખ્યાતા ચંદ્ર સૂર્યાં છે, તે દરેકને ચાર ચાર પટરાણીએ હાવાથી અસ ખ્યાતી પટરાણીઓ થાય છે. પણ અહી ચદ્ર સૂર્યને જાતિની અપેક્ષાએ ચાર ચાર પટરાણીઓ કહી છે. ભવનપત્યાદિક ઇંદ્રાની અગ્રમહિષીઓની સંખ્યા. ચાર નિકાયના ઇંદ્રોની પટરાણીએ કુલ. અસુર કુમારના નાગકુમારના જંતરના વાણુ વ્યંતરના જ્યાતિષીના સૌધમ ઇશાન ર X ૧૮ X ૧૬ ૧૬ ૨ ૧ ૧ X ૪ X ૪ * ૪ X ' × ' = ૧૦ = ૧૦૮ = = = = ૪ ૬૪ ८ ८ ८ ૨૭૦
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy