SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૭ શરીરી (તેજ ભવે મોક્ષે જનાર), દેવતા (ચારે નિકાયના), નારકી, અસંખ્યાત આયુષ્યવાળા મનુષ્ય અને તિઈંચ (યુગલિયા) નિરૂપક્રમ આયુષ્યવાળા છે. અને બાકીના [9] બંને પ્રકારે [સોપકમી અને નિરૂપકમી ] પણ જાણવા. વિવેચન–દેવકુરૂ વિગેરે ક્ષેત્રમાં યુગલિક મનુષ્ય છે પ્રકારના હોય છે. ૧. પદ્મ જેવી ગંધવાળા, ૨. કસ્તુરી જેવી ગંધવાળા, ૩. મમત્વ વિનાના, ૪. તેજસ્વી અને રૂપાળા, ૫. સહનશીલ, અને ૬. શનૈશ્ચારી. સેપક્રમ અને નિરૂપક્રમનાં કારણ, જેણઉમુવમિજઈ અગ્ય સમુÈણ ઇયગણાવિ, સો અઝવસાણુઈ, ઉવક્રમ–મુવમો ઇયરો. ૩૧૦ જેણુ-જે વડે. સો-તે. આઉ-આયુષ્ય. અજઝવસાણા-અધ્યઉવકૃમિજાજ ઈ-ઉપક્રમે, ઘટે વસાયાદિ. અપ સમુઘેણુ-આત્માથી | વિકમ-ઉપક્રમ. ઉત્પન્ન થયેલ. | અણુવકમે-અનુપક્રમ. ઈચરણાવિ-બીજા કારણે | ઇ -ઈતર, તેથી વિપરીત, શબ્દાર્થ આત્માથી ઉત્પન્ન થયેલ જે (અધ્ય વસાય) વડે અથવા બીજા કારણે આયુષ્ય ઘટે, તે અધ્યવસાયાદિ ઉપક્રમ જાણુ અને તેથી વિપરીત તે અનુપક્રમ જાણ. વિવેચન–આત્માથી ઉત્પન્ન થયેલ જે અધ્યવસાય વડે અથવા વિષ, અગ્નિ શસ્ત્રાદિ બીજા કારણે આયુષ્ય
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy