SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ કયા જીવા ઉત્કૃષ્ટથી મરીને કેટલી નરક સુધી જાય. અસન્નિ સરિસિવ પક્ખી, સીહ ઉરગિસ્થિ જન્તિ જાિ કમસા ઉ≠ાસેણ', સત્તમ પુવિ મય મચ્છા. ૨૩૪. અગ્નિ-અસની. િિસવ-ભુજપરિસપ પખી-પક્ષી. સીહ સિંહ. જા ઇ‹િ‹હી સુધી. કમસા-અનુક્રમે. ઉત્ક્રાસેણુ –ઉત્કૃષ્ટથી. સમ પુવિ-સાતમી પૃથ્વી સુધી. ઉગઉરઃ પરિસ ઇલ્થિ-સ્ત્રી. જતિ-જાય છે, ઉપજે છે. મય-મનુષ્ય. મચ્છા-મત્સ્ય, શબ્દા—અસન્ની ( પર્યા ́મા તિર્યંચા ), ગજ ભુજ પરિસર્પ, પક્ષી, સીંહ, સર્પ અને સ્ત્રી અનુક્રમે છઠ્ઠી નરક પૃથ્વી સુધી તથા મનુષ્ય અને મત્સ્ય સાતમી નરક પૃથ્વી સુધી ઉત્કૃષ્ટથી ઉત્પન્ન થાય છે. વિવેચન—અસની અપર્યાપ્તા મનુષ્ય અને તિર્યંચ નરકાયુ બાંધે નહિ, તે માટે અસ'ની પર્યાસો તિય ચ જો નરકાચુ બાંધે, તેા પહેલી નરકમાં જધન્યથી ૧૦ હજાર વર્ષી અને ઉત્કૃષ્ટથી પક્ષેાપમના અસખ્યાતમાં ભાગ જેટલા આયુષ્યે ઉપજે, તેમને અપર્યામા અવસ્થામાં નારકીના ભવ સંબંધી અવધિ કે વિભગ જ્ઞાન હતું નથી, પણ પર્યાપ્તા અવસ્થામાં તે જ્ઞાન ઉપજે છે. ગજ ભુજ પરિસપ' (ચ'દનઘા, નાળીયા વિગેરે) ખી ૭ નરક સુધી, ગજ પક્ષી ( ગીધ સીચાણા વિગેરે) ત્રીજી નરક સુધી, ગજ ચતુષ્પદ (સિંહ, બિલાડા, વાઘ વિગેરે ) ચેાથી
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy