SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ સાસુ-સાતે પૃથ્વીને વિષે. | લહુઓ-જઘન્ય વિરહકાલ. ચઉવીસ મુહુ-૨૪ મુહૂત. દુહાવિ-બંને પ્રકારે પણ. સગ-૭ દિવસ. સમએ-સમય. પન્નર ણુ-૧૫ દિવસ. સંખા-સંખ્યા. ઈગ-એક માસ. પુણુ-વળી. દુ-બે માસ. સુર સમા-દેવની સરખી. ચઉ–ચાર ચાસ. મુણેયવા-જાણવી. સખાઉ–સ પ્રખ્યાતા આયુછમાસા-છ માસ. ષ્યવાળી. ઉવાચ-ઉપપાત (જન્મ). પજજત પર્યાપ્તા. ચવણ-વન (મરણ ). પણિ દિ–પંચૅક્રિય. વિરહ-વિરહ. તિરિ-તિય“ચ. હે-સામાન્યથી. ના-મનુષ્ય. બારસ મુહુર-૧૨ મુહૂર્ત. | જતિ–જાય છે, ઉપજે છે. ગુ-ઉત્કૃષ્ટ. નરએસુ-નરકમાં. | શબ્દાર્થ–સાતે પૃથ્વીને વિષે અનુક્રમે ઉત્કૃષ્ટ ઉપપાત વિરહ અને ચ્યવન વિરહ ( કાલ ) ૨૪ મુહૂર્ત, ૭ દિવસ, ૧૫ દિવસ, ૧ માસ, ૨ માસ, ૪ માસ અને ૬ માસ છે. સામાન્યથી (સાતે નરકને ભેગે) ઉત્કૃષ્ટ ઉ૫પાત અને ચ્યવન વિરહકાલ બાર મુહૂત છે. જઘન્ય વિરહકાળ બંને પ્રકારે પણ ( સાતે નરકને ભેગે અને દરેકને જુદે) ૧ સમય છે. (ઉપપાત અને વ્યવન) સંખ્યા વળી દેવની સરખી જાણવી. સંખ્યાના આયુષ્યવાળા પર્યાપ્તા પંચેપ્રિય તિર્યંચ અને મનુષ્ય નરકમાં ઉપજે છે. વિવેચન-સાતે નરકને વિષે નારકી પ્રાયઃ નિરંતર ઉપજે છે અને એવે છે, પરંતુ કયારેક વિરહ પડે, તે જઘન્યથી સાતે નરકને ભેગે વિરહ કાલ ૧ સમય છે.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy