SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ . ૧૯૨ ભવનપત્યાદિ દેવોનું અવધિજ્ઞાન. બહુઅરગં ઉવરમગા, ઉડ સવિમાણ ચલિય ધયાઈ ઊદ્ધ સાગરે સંખ, જયણા તત્પર–મસખા. ૧૯૫ બહુઅરગં–અત્યંત ઘણું | અદ્ધ સાગરે-અદ્ધ સાગઉરિમગા–ઉપરના દે. રેપમથી. ઉ-ઉદ્ધ ભાગે, ઉંચે. સંખ–સંખ્યાતા. સવિમાણ-પોતાના વિમાનની. | જોયણું-જન. ચૂલિય–ચૂલિકાની. ત૫રં–તેથી વધુ (આયુધયાઈ–વજા સુધી. ષ્યવાળા) ઊણ-ઓછા. અસંખા-અસંખ્યાતા. શબ્દાર્થ –ઉપરના દેવ તિર્લ્ડ અત્યંત ઘણું જુવે. ઉચે પિતાના વિમાનની ચૂલિકાની ધ્વજા સુધી જુવે. અદ્ધ સાગરેપમથી ઓછા આયુષ્યવાળા દેવો સંખ્યાતા જન દેખે અને તેથી વધુ આયુષ્યવાળા અસંખ્યાતા જન દેખે. વિવેચન–૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા ભવનપતિ અને વ્યંતર જઘન્યથી ૨૫ જન અવધિથી દેખે. અસુર કુમાર વજીને ૯ નિકાયના દે અને વ્યંતરો ઉત્કૃષ્ટથી સંખ્યાત જન સુધી અવધિથી દેખે. જોતિષી દે જઘન્ય અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જન સુધી દેખે, કારણ કે અર્ધ સાગરોપમથી એાછા આયુષ્યવાળા સંખ્યાત યાજન દેખે, તેમાં નાગાદિ ૯ નું આયુષ્ય દેશોન બે પાપમ
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy