SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ કયા કારણથી દેવતા મનુષ્ય લોકમાં ન આવે. સંમંતિ દિવ–પમા, વિસય-પસત્તા-સમત્ત-કરવા, અણહીણું ભણય કજજા, નરભવ-મસુહં ન ઇંતિ સુરા. ૧૯૧. સકંતિ-સંક્રાન્ત થાય, મળે. | અણહીણ મણુય કજજાદિવપેમા–દિવ્ય પ્રેમ. નથી આધીન મનુષ્ય વિસય પસત્તા-વિષયમાં ! યોગ્ય કાર્ય જેમને એવા. આસક્ત. નરભવં–મનુષ્યભવ પ્રત્યે. અમુહં-અશુભ. અસમત્ત કરવા–નથી ! ન ઈતિ–આવતા નથી. સમાપ્ત કર્યું કાર્ય જેમણે ' સુરા-દેવતાઓ. શબ્દાર્થ (દેવ અને દેવીના) દિવ્ય પ્રેમે પરસ્પર મળે. (પાંચ ઇધિના ર૩) વિષયોમાં આસક્ત, નથી સમાપ્ત કર્યું (દેવ સંબંધી) કાર્ય તે જેમણે, નથી આધીન મનુષ્યને યેગ્ય કાર્ય તે જેમને એવા દેવતાએ અશુભ એવા મનુષ્ય ભવ પ્રત્યે આવતા નથી. - વિવેવન–ઉત્પત્તિ થયા પછી દેવીને પ્રેમ દેવ ઉપર અને દેવને પ્રેમ દેવી ઉપર થાય. રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દના વિષયને વિષે અત્યંત આસક્ત એવા, તથા મજ્જન, નાટક પ્રેક્ષક, વનવિહાર વિગેરે દેવ સંબંધી કાર્ય જેમણે સમાપ્ત કર્યું નથી એવા, અને મનુષ્ય સંબંધી જેમને કેઈ કામ કરવાનું બાકી નથી એવા, દેવો અશુભ ગંધવાળા મનુષ્ય લેક પ્રત્યે આવતા નથી.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy