SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ વિવેચન—ભવનપતિ અને વ્યંતર દેવોમાં જે દેવે ૧૦ હજાર વર્ષના આયુષ્યવાળા હોય, તે દેવને એક અહેરાત્રિને આંતરે આહારની ઈચ્છા ઉપજે. તે ઈચ્છા ઉપજ્યા પછી સર્વ ઈદ્વિઓને આહાદકારી મનેઝ પુદ્ગલે કરીને તે દેવ તૃપ્તિ પામે. ૭ સ્તક ગયે છતે શ્વાસોશ્વાસ લે. (૭ સ્તકને આંતરે ઉસ લેવાનું પ્રવર્તે છે. ) તેટલા કાળના વચમાં નિશ્ચલ રહે. મહર્ત અને અહેરાત્રિના શ્વાસોશ્વાસ કેટલા? તથા સાગરોપમ આયુષ્યવાળા દેવને શ્વાસોશ્વાસ અને આહારનું સ્વરૂપ, આહિ વાહિ વિમુમ્સ, નીસાસૂસ્સાસ એગગે, પાણુ સત્ત ઈમે થે, સેવિ સત્ત ગુણો લ. ૧૭૭ લવ સત્તeત્તરીએ, હોઈ મુહ મમિ ઉસાસા, સગતીસ સંય તિહત્તર, તીસ ગુણ તે અહોરજો. ૧૭૮ લખે તેરસ સહસા, નઉયસયં અયર સંખયા દેવે પહિં ઊસાસે, વાસ સહસ્તેહિં આહારે. ૧૭૯ આહિ-આધિ. પાણ-પ્રાણ. વાહિ-વ્યાધિથી. સત્ત–સાત પ્રાણે. વિમુક્કસ--મુક્ત (મનુષ્ય) ઇમે–આ. | ને, રહિતને. થે -સ્તક. નીસાસુસ્સાસ-શ્વાસોશ્વાસ. | સોવિ-તે (સ્તક) પણ. એગગએક. | સરગુણે-સાતગુણા કરતાં.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy