SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ (યક અને અનુત્તર વિમાન)માં અભિયોગિકાદિરે ઉપજતા નથી. તેમાં આદિ શબ્દથી ગાથા ૪૪ માં કહેલ સામાનિકાદિ ૯ પ્રકારના દે સમજવા, કારણ કે હું પ્રેવેયક અને ૫ અનુત્તર વિમાનવાસી દે સર્વે અહમિંદ્ર છે. સિધર્મમાં અપરિગૃહિતા દેવીનાં વિમાન, આયુષ્ય અને તે દેવી કયા દેવોને ઉપભેગા યોગ્ય છે, તે કહે છે. અપરિગ્રુહ દેવીણું, વિમાણ લખા છ હુંતિ સહમ્મ, પલિયાઇ સમયાહિય, કિંઈ જાસિં જાવ દસ પલિયા.૧૭૦ તાઓ સર્ણકુમાર, સેવં વતિ પાલય દસગેહિં, જા ભંભ સુક્ક આણુય, આરણ દેવાણ પન્નાસા. ૧૭૧. અપરિગ્રહ દેવીણું-અ- | સર્ણકુમારાણુ–સનકુમાપરિગ્રહીતા દવાનાં. ૨ દેને. વિમાણ-વિમાન એવં એ પ્રમાણે, એવી રીતે. છ લાખા-૬ લાખ. વન્તિ –વધે છે, વધારતાં. હન્તિ–છે, હોય છે. પલિય દસગેહિં-૧૦ હમે–સધર્મદેવલેકમાં. પાપમ. પલિયાઈ-પલ્યોપમાદિકથી. જા-ચાવત્, સુધી. સમયાહય-સમય અધિક. અંભ-બ્રહ્મ. ઠિઈ-સ્થિતિ. સુક્ર-મહાશુક્ર. આણય–આનત. જસિં–જે દેવોઓની. આરણ દેવાણ-આરણ જાવ દસ પલિયા-૧૦ દેને. પલ્યોપમ સુધી. ૫નાસા-૫૦ પલ્યોપમ તાઓ-તે દેવીએ. સુધી.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy