SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જઘન્ય આયુષ્ય પણ ૨ સાગરોપમ છે, માટે પિતાના આયુષ્યથી અધિક આયુષ્યવાળા દેવમાં યુગલિકે મરીને ઉપજતા નથી. સમષ્ઠિમ તિર્યંચો મરીને ભવનપતિ અને વ્યંતરમાં કેટલા આયુષ્ય ઉપજે. જતિ સમુચ્છિમ તિરિયા, ભવણ-વણેસુ ન જોઈમાઈસ જ તેસિં ઉવવાઓ, પલિયા–સંખંસ આઉસ. ૧૪૯ જતિ-જાય છે. ઉત્પન્ન ! જે-જે માટે, જે કારણથી. થાય છે. તેસિં–તેઓની. સચ્છિમ તિરિયા-સમૂ ચ્છિમ તિર્યંચે. ઉવવાઓ-ઉત્પત્તિ. ભવણ વણેસુ-ભવનપતિ પલિયા ખંસ- પત્યેઅને વ્યંતરમાં પમના અસંખ્યાતમા ન-ન ઉત્પન્ન થાય. ભાગના. જોઈમાઈસુ-તિષી આઉ-આયુષ્યવાળાને આદિમાં. વિષે. શબ્દાર્થ–સમૂમિ તિ ભવનપતિ અને વ્યંતરોમાં ઉત્પન્ન થાય છે, પણ જ્યોતિષી આદિ (દેવે) માં ઉત્પન્ન થતા નથી. જે કારણથી તેઓની ઉત્પત્તિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળામાં થાય છે. વિવેચન--સમૂર્ણિમ તિર્થને મન નથી, પણ તેઓ સંજ્ઞાવિશેષ રૂપ અધ્યવસાયે કરીને ભવનપતિ અને વ્યંતર દેવામાં ઉત્પન્ન થાય છે, પણ જ્યોતિષી આદિ દેવામાં ઉપજતા નથી, કારણ કે જ્યોતિષી દેવોનું જઘન્ય
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy