SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧રર શબ્દાર્થ કે સંક્રાતિના પહેલા દિવસે સૂર્યના ઉદય અને અસ્તનું અંતર ચરાણું હજાર પાંચસો છવીસ એજન અને એક જનના સાઠ ભાગમાંથી બેંતાલીશ ભાગ છે. (૯૪પર૬ ૩ ૦) એ અંતરને વળી ત્રણ પાંચ સાત અને નવે સુણતાં દેવના પગનું (એક પગ ઉપાડી બીજે મૂકે તેનું) માન થાય. ત્રણે ગુણતાં બે લાખ ત્યાસી હજાર પાંચસો એંસી અને એક યોજનના સાઠ ભાગમાંથી છ ભાગ. (૨૮૩૫૮૦૦) પાંચે ગુણતાં ચાર લાખ બોંતેર હજાર છસો તેત્રીશ જન અને (ઉપર) એક જનના સાઠ ભાગમાંથી ત્રીશ ભાગ. (૪૭ર૬૩૩ ૦) વિવેચન-(અશાડ માસમાં) કર્ક સંક્રાંતિના પ્રથમ દિવસે સૂર્ય ઉદય પામે ત્યાંથી ૯૪પર૬૪ યોજન છે. અસ્ત થાય (એટલું સૂર્યનું તાપક્ષેત્ર). તે (તાપક્ષેત્ર) થી અર્ધ (૪૭૨૬૩૨ જન) ક્ષેત્રમાં રહેલ વસ્તુને બૂદ્વીપના મનુષ્ય જુએ છે. સત્ત ગણે છ લખા, ઈનસદ્ધિ સહસ્સ છ સંય છાસીયા ચઉપન્ન કલા તહ નવ, ગુણંમિ અડલખ સ . ૧૧૯ સત્તસયા ચત્તાલા, અઢારસ કલા ય ઈય કમા ચઉરે, ચંડા ચવલા જયણ, વેગા ય તહી ગઈ ચઉર. ૧૨૦ સતગુણે-સાતે ગુણતાં. છાસીયા-છયાસી. છ લકખા-છ લાખ. ચઉપન્ન કલા-૫૪ કલા. ઈગસદ્રિસહસ્સ-૬૧ હજાર. | તહ-તથા. છ સય-છો. " | નવ ગુણ મિ-નવે ગુણતાં.
SR No.023097
Book TitleBruhat Sangrahani Prakaran Sarth
Original Sutra AuthorN/A
AuthorAmrutlal Purushottamdas Shravak
PublisherAmrutlal Purushottamdas Shravak
Publication Year1936
Total Pages400
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy