SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૩૦) છે, તેમ છવને પણ ભાવ ઉપધાન રૂ૫ બાહ્ય અભ્યતર તપ વડે આઠે કર્મથી શુદ્ધ કરાય છે. અને અહીંયા કર્મક્ષયના હેતુ માટે તપસ્યાનું ઉપધાન શ્રતપણે લેવાથી પર્યાયે લેવા જોઈએ. (તત્વ ભેદ અને પર્યાયે વડે વ્યાખ્યા થાય છે.) માટે પર્યાયે કહે છે. અથવા તપ અનુષ્ઠાન વડે અવધૂનન વિગેરે કર્મ ઓછાં થવાના જે વિશેષ ઉપાયે, સંભવે છે તે બતાવે છે. ओधूणण धूणण नासण विणाप्तणं झवण खवण તા . छेयण भेयण फेडण, डहणं धुवणं च कम्माणं ॥२८॥ - તેમાં અવધૂનન, તે અપૂર્વકરણ વડે કર્મ ગ્રંથિ ભેદનું ઉપાદાન જાણવું. અને તે તપના કેઈ પણ ભેદના સામર્થ્યથી આ ક્ષિા થાય છે. એટલે બાકીના અગીયાર ભેદમાં પણ આ જાણવું. તથા “ધૂનન” તે ભિન્ન ગ્રંથિવાળાને અનિવૃતિકરણ વડે સમ્યફવમાં રહેવું, તથા “નાશન” કર્મ પ્રકૃતિનું સ્તિબુક સંક્રમણ વડે એક પ્રકૃતિનું બીજી પ્રકૃતિમાં સંક્રમણ થવું, “વિનાશન” શેલેશી અવસ્થામાં સંપૂર્ણતાથી કર્મને અભાવ કરે, ધ્યાપન ઉપશમ શ્રેણિમાં કર્મનું ઉદયમાં ન અાવવું, ક્ષપણ તે અપ્રત્યાખ્યાનાદિ કમ વડે ક્ષપક શ્રેણીમાં મોહ વિગેરેને અભાવ કરે, શુદ્ધિકર-અનેતાનુબંધીના ક્ષયના પ્રકમથી ક્ષાયિક સમ્યક્ત્વ મેળવવું,
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy