SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૮) કહ્યું હવે પાપેપિંગમો અણસણ કહે છે. તેં જોડ કહેલ હવાથી આ વિશેષણ વડે મરણનો વિધિ બતાએં છે. આ આથત તર છે તે બતાવે છે મર્યાદાની વિધિમાં આ ઉપસર્ગ છે. તે સંપૂર્ણ યત થતાં આયત શબ્દ છે. અને ઉપરના બે અણસણ કરતાં વધારે આયત છે, માટે આયત તર છે. . !' અથવા ઉરના અને અણસણથી અતિશય આરે છે. માટે અત્તર છે અર્થાત્ યત્નથી અધ્યવસાયવે છે. પ્રથમ કહેલ અણસણું કર્તા પિપપગમન વધારે દતર છે એમાં પણ ગિત મરણમાં કહ્યા મુજબ પ્રત્યે સંલેખન વિગેરે બધું જાણવું, પ્રવ—જે આ આયત તર છે તે શું કરવું &–કહે છે. જે ભિક્ષુક આ કહેલી વિધિએજ પાદપપગમન વિધિને પાળે તથા શરીરના બધા વ્યાપાર છેડવાથી કાયા તપે અથવા મૂછ પામે અથવા મરણ સમુદ્યાત આવે, અથવા લેહી માંસ શિયાળીયા ગીધ કીડીઓ વિગેરેથી ખવાય, પીવાય, તે પણ મહા સત્વના કારણે પિતે જાણે કે આ ઈચ્છિત મોટું ફળ આવ્યું છે તેથી તે સ્થાનથી દ્રવ્યથી, અને ભાવથી તે શુભ અધ્યવસાયથી ચલાયમાન ન થાય. ન જ સ્થાને જાય. (૧૯) વળી આ અંતઃકરણમાં ઉત્પન્ન થવાથી પ્રત્યક્ષ મરણ વિધિ છે. અને તે સૌથી શ્રેષ્ઠ હોવાથી પાદપ ઉપ
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy