SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭) : ઇગિત મરણને આશ્રયી જે નિષેધ છે. તે કહે છે. આ અનુષ્ઠાનથી અથવા ટેકા વિગેરેથી વજ માફક દર રહે અર્થાત્ કીડાને થતું દુઃખ સાધુને વજ લેપ માફક ત્યાં દેષ લાગે માટે તે ઘુણવાળા લાકડાને ટેકે વિગેરે લે નહીં. તથા ઉંચી નીચી કાયાને કરતાં અથવા ખરાબ વચનથી અથવા આર્તધ્યાન વિગેરે મનના યોગથી પિતાના આત્માને દેષ લાગતે જાણીને તેનાથી દૂર રહે અર્થાત્ પાપ લાગવા ન દે અને તેમાં ધર્મ અને સંહનન વિગેરે મજબુત હોય તે શરીરની વૈયાવચ્ચ ન કરે. અને ચડતા શુભ ભાવના કંડકવાળ બની અપૂર્વ અપૂર્વ ભાવની ધારાએ ચઢીને સર્વગ્નના કહેલા આગમ અનુસારે પદાર્થના સ્વરૂપના નિરૂપણમાં પિતાની મતિ સ્થિર કરીને આ શરીર આત્માથી જુદું છે.. માટે ત્યાગવા જોગ છે, એ વિચાર કરીને બધા દુઃખ ના સ્પર્શોને તથા અનુકૂળ પ્રતિકૂળ આવેલા ઉપસર્ગ પરીસહેને તથા વાતપિત્ત કફના ઠંદ્ર અથવા જુદા રંગો આવે તે મારે કર્મક્ષય કરવાનું હોવાથી હું ઉઠ છું માટે મારેજ આ પૂર્વે કરેલાં પાપને ભેગવવાં જોઈએ. આ વિચાર કરીને દુઃખ સહે. - કારણ કે મેં જે શરીરને ત્યાખ્યું છે. એને જ ઉપદ્રવ કરશે, પણ જે ધર્મ આચરણને કરવું છે, તેને બાધા લગાડે તેમ નથી. માટે તેવું વિચારીને સહે. (૧૮) ઇગિત મરણું
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy