SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ (^p ) ઉતે આગમના જાણુ પાતાના તથા બીજા મતના સિદ્ધતને જાણનારા ભાવથાન વડે ઉઠેલા સાધુઓમાં ધમ કહે. (વા શબ્દના સંબધ મીજા પક્ષના પ્રકાશ કરે છે.) એટલે પાર્શ્વનાથ ભગવાનના મેક્ષ ગયા પછી પશુ તેમના સાધુએ તે સમયના રિવાજ પ્રમાણે ચાર મહાવ્રત પાળતા વિચરે, તેમને સમય બદલાતાં મહાવીર પ્રભુના શાસનમાં રહેલ ગણધરો પાંચ મહાવ્રતના ધમ બતાવે (જેમ કેશી ગણધરના શિષ્યાને ગાતમ સ્વામિના શિષ્યાના મેળાપ થયે, અને અંનેમાં શકા થતાં બંનેના ગુરૂએ ભેગા થતાં ગાતમ સ્વામિએ કેશી ગણધરને પાંચ મહાવ્રતને ધર્મ સમજાવ્યેા. અને તેમણે સ્વીકાર્યાં.) અથવા પેાતાના શિષ્યા જેઆ વિનયથી સાંભળવા ઉભા થયા હોય તેમને નવુ' તત્વ જાણુવા માટે ધર્મ સંભળાવે, અથવા દ્વીક્ષા ન લીધેલા શ્રાવક વિગેરે જે ધમ સાંભળવાની ઈચ્છાવાળા અની ગુરૂ વિગેરેની સેવા ( વૈયાવચ્ચ ) કરતા હોય; તેમને સંસારથી પાર ઉતારવા ગુરૂ ધર્મ કહે છેઃ — પ્રઃ કેવા ધમ કહે ? ઉઃ——શમન ( શાંતિ અહિંસા ) તેવા જીવદયાન ધર્મને કહે; તથા જીવ રક્ષા કરવા વિરતિ સમજાવે. અ વિરતિના સૂચનથી જુઠ વિગેરેની વિરતિ જાણવી. એટલે, પાંચે મડાગ્રત સમજાવે; તથા ઉપશમ કોષના જયતુ સ્વ.
SR No.023095
Book Titleacharanga sutra part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyan Bhandar
Publication Year1922
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy