SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ભાગ-૧ ૧ નવમા ગુણસ્થાનકના ચોથાભાગે નવમા ગુણસ્થાનકના પાચમાભાગે ૧ ૧ ૧ ૨૫ દશમા ગુણસ્થાનકથી ૧૪મા ગુણસ્થાનક સુધી મોહનીયકર્મનું બંધસ્થાન તેમજ બંધભાંગા હોતા નથી. ગુણસ્થાને મોહનીયકર્મનાં ઉદયસ્થાન સતાઈ દસ ઉ મિસ્તે સાસાયણ મીસએ નવુક્કોસા છાઈ નવ ઉ અવિરએ, દેસે પંચાઈ અઢેવ ॥૪॥ વિરએ ખઓવસમિએ ચઉરાઈ સત્ત છચ્ચ પુર્વામિ અનિઅટ્ટિબાયરે પુણ ઈક્કો વ ધ્રુવે વ ઉદયંસા પો એગં સુહુમ સરાગો વેએઈ અવેઅગા ભવે સેસા પહેલા ગુણસ્થાનકે રજા અને ત્રીજા ગુણસ્થાનકે ચોથા ગુણસ્થાનકે ૫ મા ગુણસ્થાનકે ૬-૭ ગુણસ્થાનકે ૨ ૧ ૮ ગુણસ્થાનકે ૯ ગુણસ્થાનકે ૧૦ ગુણસ્થાનકે પ્રકૃતિનુ બંધસ્થાન પ્રકૃતિનુ બંધસ્થાન ભંગાણંચ પમાણે, પુત્યુદિટ્ટણ નાયવ્યું ૫૧॥ ભાવાર્થ :- મિથ્યાત્વ ગુણસ્થાનકે ૭ થી ૧૦ પર્યંત, ૨-૩ જા ગુણસ્થાનકે ૭ થી ૯ પર્યંત, ૪થા ગુણસ્થાનકે ૬ થી ૯, ૫મા ગુણકાસ્થાનકે ૫ થી ૮, ૬ઠ્ઠા અને ૭મા ગુણસ્થાનકે ૭ થી ૮, ૮મા ગુણસ્થાનકે ૪ થી ૬, ૯મા ગુણસ્થાનકે ૧ અને ૨ ઉદયસ્થાનો મોહનીય કર્મના હોય છે. ૧૦મા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિનો ઉદય હોય છે. ૧૧ થી ૧૪ ગુણસ્થાનકને વિષે મોહનીયકર્મની એકપણ પ્રકૃતિ ઉદયમાં ન હોવાથી અવેદક હોય છે. ભાંગાઓની સંખ્યા પૂર્વે કહયા પ્રમાણેની જાણવી, ૪૯ - ૫૦ - ૫૧ ન વિશેષાર્થ :- ૧૪ ગુણસ્થાનકોને ૪ ૩ ૪ ૪ ૪ ૩ ૨૧૭ વિષે મોહનીયકર્મના ઉદયસ્થાનકોનું વર્ણન ૭-૮-૯-૧૦ ૭-૮-૯ ૬-૭-૮-૯ ૫-૬-૭-૮ (૪ - ૫ - ૬ - ૭) (૪ - ૫ -૬) ઉદયસ્થાનક હોય છે ઉદયસ્થાનક હોય છે ઉદયસ્થાનક હોય છે ઉદયસ્થાનક હોય છે . ઉદયસ્થાનક હોય છે ઉદયસ્થાનક હોય છે ર (૨ - ૧) ઉદયસ્થાનક હોય છે ૧- ઉદયસ્થાનક હોય છે (૧ પ્રકૃતિનું) ૧૧થી ૧૪ને વિષે મોહનીયકર્મના ઉદયનો અભાવ હોય છે તેથી અવેદક
SR No.023081
Book TitleKarmgranth 6 Vivechan Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1996
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy